Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

Deep Charaniya by Deep Charaniya
July 26, 2022
Reading Time: 1 min read
0
લમ્પી વાયરસ હોય તેવા પશુનું દૂધ આપણે પીએ તો આપણને કાંઈ અસર થાય

લમ્પી વાયરસ હોય તેવા પશુનું દૂધ આપણે પીએ તો આપણને કાંઈ અસર થાય

Share on FacebookShare on Twitter

જો તમે દૂધ પીવાના ખુબજ શોખીન હોવ તો દૂધ પિતા પહેલા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પશુના દૂધનું સેવન કરો છો તે પશુ લમ્પી વાઇરસ વાળું તો નથી ને અથવા તો જો તે પશુ લમ્પી વાયરસ વાળું હોય તો તેનું દૂધ પીવું જોઈએ કે નહિ અને જો તેનું દૂધ પીવામાં આવે તો તે દૂધનું સેવન કઈ રીતે કરવું જોઈએ વગેરે વિશે અમે તમને જરૂરી માહિતી આપીશું.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

અત્યારે તમને કદાસ ખબર જ હશે એમ છતાં પણ અમે તમને જણાવી દઈએ કે પશુઓમાં લમ્પી રોગ ખુબજ ફેલાઈ રહ્યો છે તથા તેની સીધી જ દૂધ ઉપર પડી છે જે પહેલા પશુ દૂધ આપતું હતું તેની તુલના એ હવે દૂધમાં ઘટાડો થયો છે માટે દરેક લોકોને પ્રશ્ન થાય છે કે પશુઓમાં પણ ખરેખર આ લમ્પી વાઇરસ વાળા પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ. આ સવાલના જવાબ માં આણંદની કામધેનું યુનીવર્સીટીના ખાસ નિષ્ણાંત સાથે વાતચીત કરી છે.

આ વાઇરસ વિશે શું કહેવું છે નિષ્ણાંતોનું ?  આણંદની કામધેનું યુનીવર્સીટીના વેટરનરી માઈક્રોબાયોલોજી વિભાગના નિષ્ણાંત એવા આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. રફિયુદીન માથકીયા જણાવે છે કે અમે લોકોએ પશુઓમાં થતા તમામ રોગો વિશે ખાસ એવો ઊંડો અભ્યાસ કરેલો છે તથા આ લમ્પી વાયરસનો પણ ખાસ અભ્યાસ કરેલો છે તેમ કહેતા તે જણાવે છે કે આજ સુધી એવું જાણવા નથી મળ્યું કે વાઇરસજન્ય પશુનું દૂધ પીવાથી કોઈ માણસ ઉપર તેની અસર થઈ હોય.

તેમણે એ પણ જણાવી દીધું હતું કે આપણે ત્યાં જે દૂધ આવે છે તે મુખ્ય બે રીતે આવે છે એક તો પ્લાસ્ટીકના પેકિંગમાં પેક દૂધ આવે છે અને બીજું ડેરી માંથી છુટક દૂધ આવે છે. જે દૂધ પાઉંસમાં આવે છે તે દૂધમેં પેચ્યુરાઈઝ કરાયેલું હોય છે એટલે તેમાં જીવાણું કે કીટાણું રહેતા નથી. જયારે તમે છુટક ડેરીથી દૂધ લ્યો છો તે દૂધનું તમારે ડાઈરેકટ સેવન કરવું જોઈએ નહિ, તે દૂધને પિતા પહેલા ફરજીયાતપણે ગરમ કરીને જ પીવું જોઈએ તેનું કારણ છે કે ગરમ કરેલા દૂધમાંથી જીવાણું કે કીટાણું સાવ નાશ થઈ જાય છે.

લમ્પી એ કોઈ રોગ નથી: લમ્પી રોગ નથી તેવું તેમણે કહ્યું છે આ વાઇરસ ૨૦૧૯ થી છેક છે, આ વાઇરસ એ આજ કાલ આવેલો વાઇરસ નથી આ વાઈરસનો સૌથી પહેલો કેસ ૧૯ નવેમ્બર ૨૦૧૯ ના રોજ પહેલો કેસ ઓરિસ્સામાં નોંધાયો હતો. ત્યારબાદ ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ આ રોગ ફેલાયો હતો, ગયા વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાં આ લમ્પી વાઇરસે હાહાકાર મચાવી દીધો હતો. તે વખતે કોઈ માણસમાં પશુનું દૂધ પીવાથી કાઈ માઠી અસર થઈ હોય તેવું બન્યું નથી એટલે રોગ વાળા પશુનું જો દૂધ પીવામાં આવે તો તેનાથી તેની અસર કોઈપણ માનવ ઉપર પડી હોય તેવું બન્યું નથી.

બહારના મિલ્ક શેઈક પીવા જોઈએ નહિ: સામાન્ય રીતે જોઈએ તો બહાર જે કોલ્દ્રીન્ક્સની દુકાન હોય છે તેમાં મોટા ભાગે કાચું દૂધ જ વાપરવામાં આવ્યું હોય છે તથા મિલ્ક શેઈક બનાવવા માટે પણ આ દૂધનો જ ઉપયોગ થતો હોય છે માટે તમારે કાચું દૂધ પીવાનું બિલકુલ ટાળવું જોઈએ અને બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ. તમે જે દૂધનું સેવન કરો છો તેને ભૂલ્યા વગર ગરમ કરીને પસી જ તેનું સેવન કરવું જોઈએ. બાળકોને પણ આ રીતે ગરમ કરેલા દૂધ ખવડાવવાની જ ટેવ પાડવી જોઈએ, તેવું કહેવામાં આવે છે કે ગરમ કરેલા દૂધમાં જીવાણું નાશ પામે છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમારા ઘરે પશુઓમાં આ રીતે લમ્પી વાઇરસની બીમારી થઇ હોય તો તેવા સમયે તમારે દૂધ ખાવું જોઈએ કે નહિ અને જો દૂધ ખાવામાં આવે તો તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ વગેરે જેવી તમને માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
મંકીપોક્સ માટે આયુર્વેદમાં આપવામાં આવ્યો છે સચોટ ઉપાય

મંકીપોક્સ માટે આયુર્વેદમાં આપવામાં આવ્યો છે સચોટ ઉપાય જાણો શું કહે છે આયુર્વેદાચાર્ય

આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 20, 2022
પતિના અવસાન બાદ પણ વીણા જીએ હિંમત ન હારી અને બાળકોના ભરણપોષણ માટે પરાઠા વેચીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

પતિના અવસાન બાદ પણ વીણા જીએ હિંમત ન હારી અને બાળકોના ભરણપોષણ માટે પરાઠા વેચીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In