Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

Editorial Team by Editorial Team
July 30, 2022
Reading Time: 1 min read
0
તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ પોતાની આ ખરાબ આદતોને સુધારીને વધતા વજનને કઈ રીતે કાબુમાં રાખવું તેના વિષે. વધતું વજન હાલની સૌથી મોટી સમસ્યા છે. આ વધતા વજનને કંટ્રોલમાં રાખવા માટે ખાણી-પીણીથી માંડીને કલાકો સુધી જીમમાં મહેનત કરવી પડે છે. વધતું વજન માત્ર  શરીરને જ બીમાર નથી બનાવતી પણ વ્યક્તિત્વને પણ કદરૂપું બનાવે છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

આજકાલ વધતા વજનની સાથે લોકો બીજી ઘણી બીમારીઓનો ભોગ બનતા જાય છે જેમાં કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હદય રોગ જેવી સમસ્યાનો ભોગ બનતા જાય છે. આ બધાને રોકવા માટે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે નહિતર વજન કંટ્રોલમાં નહિ રહે. ચાલો જાણીએ વધતા વજનને ઘટાડવા કઈ આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે.

જમ્યા પછી તરત જ સુઈ જવું : ઘણા લોકોને જમ્યા પછી તરત જ સુઈ જવાની આદત હોય છે. ઘણી વાર રાત્રે મોડા જમવાથી વધારે ખવાઈ જાય છે અને પછી તરત જ સુઈ જતા હોઈએ, આમ કરવાથી ભોજન બરાબર પચતું નથી અને શરીરની ચરબી વધતી જાય છે. આ આદત ઝડપથી શરીનું વજન વધારવા માટે જવાબદાર હોઈ શકે છે.

ઝડપથી ખાવાની આદત : ઘણા લોકોને ઝડપથી અને ચાવ્યા વગર ખાવાની આદત હોય છે જે તમારું વજન વધારી શકે છે. ઝડપથી અને અધકચરું ખાવાથી તમારી પાચન શક્તિ નબળી પડે છે જે તમારું વજન વધવાનું કારણ બની શકે છે. ઝડપથી ખાવાથી પેટ સુધી મેસેજ નથી પહોચતો કે તમે શું ખાઓ છો અને પાચન ક્રિયા પર તેની અસર પડે છે. માટે શાંતિથી અને બરાબર ચાવીને ખાવું જોઈએ.

સવારમાં નાસ્તો ન કરવાની આદત  :  ઘણા લોકોને સવારમાં નાસ્તો ન કરવાની ટેવ હોય છે, પરંતુ આ ટેવ સુધારવાની જરૂર છે કારણ કે રાત્રી ભોજન અને સવારના નાસ્તા વચ્ચે લગભગ આઠ-નવ કલાકનો સમય હોય છે તેનાથી મગજ અને સ્નાયુઓ નબળા પડી જાય છે. આ સ્થિતિમાં સવારનો નાસ્તો ન કરવાથી અને માત્ર એક કપ ચા કે કોફી પીવાથી શરીરની સ્થૂળતા વધે છે. માટે સવારમાં જરૂર પ્રમાણે નાસ્તો કરવો અનિવાર્ય છે.

શરીરની જરૂરિયાત કરતા ઓછુ ખાવાની આદત : શરીરની જરૂરિયાત કરતા ઓછુ ખાવું અથવા ખાવાનું બંધ કરી દેવું અથવા સાવ ઓછુ ખાવાથી શરીરમાં મેટાબોલીઝ્મ સ્લો થઇ જાય છે જેના પરિણામે તમારું વજન વધવા લાગે છે. ઉમર વધવાના કારણે પણ શરીરમાં મેટાબોલીઝ્મ સ્લો થઇ જાય છે જે ફેટ ધીમે ધીમે બર્ન થાય છે અને વજનમાં વધારો કરી શકે છે.

લાંબા સમય સુધી ઓફિસમાં બેસીને કામ કરવાની આદત : આ આદત તો મોટા ભાગના લોકોને લાગુ પડતી હોય છે. આખો દિવસ ઓફિસમાં સતત એક જગ્યાએ બેસીને કામ કરવાથી પણ શરીરનું વજન વધી શકે છે. આખો દિવસ એક જગ્યાએ બેસીને કામ કરવાથી ડાયાબીટીસ અને હદયના રોગો પણ થઇ શકે છે.

વધારે પડતું સ્ટ્રેસ લેવાની આદત : આજનો મનુષ્ય કામના બોજના કારણે સ્ટ્રેસનો શિકાર બનતો ગયો છે. વધારે પડતું સ્ટ્રેસ લેવાથી પણ વજન વધી શકે છે, સ્ટ્રેસ ઘટાડવા માટે નિયમિત યોગા કરવા જોઈએ જેથી સ્ટ્રેસ ધટવાની સાથે વજન પણ કંટ્રોલમાં રહે.

પેટની સમસ્યાને કારણે : ઘણીવાર પેટની સમસ્યાને કારણે પણ શરીરનું વજન વધવા લાગે છે. કબજિયાત, ગેસના કારણે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી તેના કારણે વજન વધી શકે છે. માટે પેટની સમસ્યા થવા પર યોગ્ય ખોરાક લેવો.

વધારે પડતી દવાઓ લેવાથી : આપણે સામાન્ય બીમારીઓમાં પણ દવાઓનો સહારો લેતા હોઈએ છીએ, ઘણી વાર દવાઓની આડઅસરના કારણે પણ તમારું વજન વધી શકે છે.

આમ, શરીરનું વજન વધવા પાછળ આ બધી ખરાબ આદતો જવાબદાર હોઈ શકે છે. આપણે આ ખરાબ આદતોને સુધારીને શરૂનું વધતું વજનને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ આ સમસ્યાઓથી બચી શકો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

આવી રીતે જૂનું પેટ્રોલ સ્કૂટર ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈ જશે, જાણી લો કેટલો ખર્ચ થશે

આવી રીતે જૂનું પેટ્રોલ સ્કૂટર ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈ જશે, જાણી લો કેટલો ખર્ચ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર

બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર

November 9, 2022
99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત

99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત, જાણો આ વૈજ્ઞાનિક તથ્ય

October 28, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In