Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ધર્મ દર્શન

કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા તેનામાં આ 5 ગુણ છે કે નહીં તે ચેક કરી લો

Deep Charaniya by Deep Charaniya
July 30, 2022
0
કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા તેનામાં આ 5 ગુણ છે કે નહીં તે ચેક કરી લો
Share on FacebookShare on Twitter

આપણા જીવનમાં ઘણા બધા  એવા પડાવો આવતા હોય છે, કે જ્યાં તમારે અગત્યના નિર્ણય લેવાના હોય છે. આ નિર્ણય લેવામાં જો થોડી ભૂલ થઇ જાય તો તમારે જિંદગીભર મુશ્કેલીમાં પસાર થવું પડતું હોય છે, કે જેનો અફસોસ તમને આખી જિંદગી રહે છે.

RELATED POSTS

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

આવો જ એક નિર્ણય લગ્ન બાબતનો છે. આ નિર્ણયથી તમારે આખી જિંદગી માટે લેવાનો હોય છે. જો તમે યોગ્ય નિર્ણય લો તો, તે તમારી આખી જિંદગી બદલી નાખે છે. જેમાં તમારૂ જીવનસાથી પાત્ર સારું મળી જાય તો તમે આખી જિંદગી અનેક પડકારોને જીલી શકો છો.

આ સમયે યોગ્ય કે અયોગ્ય પાત્ર કેવી રીતે પસંદ કરવું તેની બધી જ સમજ ચાણક્ય દ્વારા આપવામાં આવી છે. આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારે કેવું પાત્ર પસંદ કરવું જોઈએ. જે અનુસાર તમે તમારા જીવનસાથીને પસંદ કરશો તો તમારે ક્યારેય પસ્તાવું નહિ પડે.

ચાણક્યના કહેવા અનુસાર જે વ્યક્તિ ધાર્મિક વિચારોનો છે, તે પોતાનું નસીબ પણ બનાવે છે, અને જીવનસાથીનું પણ નસીબ બનાવે છે. તેના વિચારો શુદ્ધ છે, આવી વ્યક્તિ કોઈને નુકશાન પહોચાડવા માંગતી નથી અને હકારાત્મક રીતે અનેક સમસ્યાઓનો સામનો કરે છે.

જે વ્યક્તિ સંતુષ્ટ કેવી રીતે રહેવું તે જાણે છે, તે તમારા મારે સારો જીવન સાથી બની શકે છે. પ્રતિકુળતામાં પણ આવી વ્યક્તિ તમારી  બાજુ છોડતી નથી અને સકારાત્મક રહે છે.

જીવનમાં કોઇપણ સંજોગો અચાનક બદલાતા નથી, તેથી ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે, જે વ્યક્તિ ધીરજ રાખે છે,  દરેક સ્થિતિમાં સકારાત્મક વિચારે છે અને સમયને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરે છે, જે વ્યક્તિ સમજદાર જીવનસાથી સાબિત થાય છે.

જે વ્યક્તિ ગુસ્સાથી મુક્ત છે, તે દરેકને જીવનમાં જોડાયેલ રાખે છે. ગુસ્સો વ્યક્તિના અંતરાત્માને છીનવી લે છે અને ગુસ્સો કરનાર વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. તેથી, હંમેશા જુઓ કે કે તમે જે વ્યક્તિને પસંદ કરો છો તો તે ગુસ્સા વાળી તો નથી ને.

મીઠું બોલનાર વ્યક્તિ પણ અનેક લોકોનું મન મોહી લે છે. આ જે લોકો સારું મીઠું અને મધુર બોલે છે તે અનેક લોકોના હ્રદયમાં રાજ કરે છે. જેમાં આ રીતે મધુર બોલવાના ગુણ હોય તે વ્યક્તિ ક્યારેય પોતાના જીવનસાથી સાથે ખરાબ વર્તન કરતી નથી.

માટે જીવનસાથી પસંદગી કરતી વખતે આટલી બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ, જેનાથી તમને ખુબ જ આગળ સુખી જીવન જીવવામાં મદદ કરશે. તમારું જીવન આ રીતે આનંદમય કે સુખમય પસાર થઈ શકશો. આ રીતે તે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ
ધર્મ દર્શન

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ
ધર્મ દર્શન

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022
માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર
ધર્મ દર્શન

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

August 30, 2022
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા
ઘરેલું ઉપચાર

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

August 30, 2022
શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય
ધર્મ દર્શન

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

August 29, 2022
Next Post
તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

August 24, 2022
બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

April 12, 2021
Aakasi aafat

કોરોના સંકટ વચ્ચે પૃથ્વી પર આવી રહી છે વધુ એક આકાશી આફત, દુનિયા માટે ચિંતાનો વિષય

November 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In