Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ધર્મ દર્શન

મણીધર બાપુએ કહ્યું કે ઘરે મોગલ માં ની પુજા કેવી રીતે કરવી જોઈએ

Deep Charaniya by Deep Charaniya
July 30, 2022
0
મણીધર બાપુએ કહ્યું કે ઘરે મોગલ માં ની પુજા કેવી રીતે કરવી જોઈએ
Share on FacebookShare on Twitter

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં.  મોગલ માતાનાં  ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.

RELATED POSTS

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે. આ આર્ટીકલમાં અમે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉં ધામના મોગલ માંતાજીના પરચા અને તેના સ્થાનક વિશે જણાવી રહ્યા છીએ.

મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે. કાબરાઉ ધામમાં મોગલમાની વર્ષોથી પૂજા કરતા ચારણ ઋષીઓ સામતભા ગઢવી માતાજીની સેવા પૂજા કરે છે.  ત્યાં પૂજાતા મોગલ માતાજી મણીધર મોગલ વડવાળી મોગલ માં તરીકે આ સ્થાનક ઓળખાય છે.

મણીધર મોગલ માં વિશે જણાવતા આ બાપુ કહે છે કે પહેલા તમારા મઢમાં બેસેલી કુળદેવી માતાને માનો આ પછી મોગલ માને માનો. તેઓ એવું જણાવે છે કે કોઈ વ્યક્તિએ મોગલ માતાને દીવો કરવાની જરૂર નથી, તમે તમારી કુળદેવીનું પૂજન કરો તેમાં મોગલ માં રાજી છે. મોગલ માં એક દીવાની  દીવેટે  તમારા કાર્યો અટકેલા કાર્યો પૂરા કરે છે.

તેમના કહેવા પ્રમાણે તમેં પહેલા ઘરે જ માટીના દીવામાં માં કુળદેવીનો દીવો કરો અને પછી માં મોગલને યાદ કરો જેથી માતાજી ખુશ થશે. માં મોગલને શ્રદ્ધાથી તમે ધૂપ કરો તો માં ખુબ રાજી થશે. જેમાં તમારે ગુગળનાં ધૂપમાં ગાયનું ઘી નાખીને દરરોજ માતાજીને ધૂપ કરવું.

કાબરાઉ ધામે બેઠેલા મોગલ માતાજી બધા જ જ્ઞાતિ અને ધર્મના લોકોના દુખ દૂર કરે છે. જેમાં તમારા કુળમાં બેઠેલા માતાજીને યાદ કરીને પછી મોગલ માને યાદ કરો તો માં તમારા બધા જ કાર્યો પાર પડે છે. મોગલ માતા પર રાખેલી શ્રદ્ધા ક્યારેય એળે જતી નથી. બસ માતા પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. તમને મોગલ માં પર શ્રદ્ધા હશે તો માતાજી તમારી સાથે જ છે.

તેઓ જણાવે છે કે મોગલ માને દીવો નાં કરો તો પણ ચાલે, બસ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખો. માને ધૂપ ખુબ વ્હાલો છે. જેથી મોગલ માતાજીને ધૂપ કરવો જોઈએ. જેમાં તમારે કુળદેવી માતાને દીવો કર્યા બાદ માં મોગલનો ધૂપ કરવાથી માં ખુબ જ રાજી થથે.

આજે આ કાબરાઉ ધામમાં બધી જ જ્ઞાતિના લોકો દિવસ દરમિયાન આવતા હોય છે. પરંતુ કોઇપણ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આ વિશે ચારણ બાપુ જણાવે છે કે માં લેવા વાળી નથી, માં તો દેવા વાળી છે. અઢારે વર્ણના લોકો મોગલ માતાજીમાં શ્રદ્ધા રાખે છે, જેથી માએ ખાટકીને ધરે પણ દીકરા આપ્યા છે કારણ કે આ લોકો પોતાનું કર્મ કરે છે, જેને માં પાસે શ્રદ્ધા રાખી છે તેને માએ આપ્યું જ છે.

ચારણ ઋષિ સામત ભા પહેલા પોતે પણ માતાજીમાં માનતા નહોતા , પરંતુ તેમને માતાજીના સ્વરૂપમાં દર્શન થયા હતા, અને તેને માતાજીએ અઢારે વર્ણના દુખ સાંભળવાનું કહેવામાં આવ્યું હતું. જેથી તેઓ આજે માતાજીના ચરણે આવતા બધા જ લોકોના દુખ સાંભળે છે અને દુખ દૂર થાય તેવા આશિષ આપે છે.  જેમને મળેલા માતાજીના સ્વરૂપનો ફોટો તેમને ત્યાં પોતાની બેઠકની ઉપર રાખવામાં આવેલો છે. આજે ઘણા લોકો અહીંયા માતાજીના ધામે આવતા હોય છે જે બધા જ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા હોય છે. કાબરાઉ ધામના આજના સમયે સોશિયલ મીડિયા યુટ્યુબ, ફેસબુક વગેરેમાં ખુબ જ વિડીયો વાયરલ થઇ રહ્યા છે. લાખો લોકો દિવસ દરમિયાન માતાજીના વિડીયો જોવે છે.

આમ, આ મોગલ માં આજે હજારો લોકોની સમસ્યાનું સમાધાન કરે છે. જેથી પોતાના કાર્ય પૂર્ણ થતા લોકો આ માતાજીના ચરણે જરૂર આવે છે. ખરેખર માતાજીના પરચા અદ્ભુત છે. અમે આશા રાખીએ કે કાબરાઉ ધામની મોગલ માનાં સ્થાનક વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ
ધર્મ દર્શન

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ
ધર્મ દર્શન

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022
માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર
ધર્મ દર્શન

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

August 30, 2022
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા
ઘરેલું ઉપચાર

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

August 30, 2022
શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય
ધર્મ દર્શન

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

August 29, 2022
Next Post
આ ત્રણ-ચાર ભૂલના કારણે તમારા ઘરનું લાઈટબીલ આવે છે વધારે

આ ત્રણ-ચાર ભૂલના કારણે તમારા ઘરનું લાઈટબીલ આવે છે વધારે

કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા તેનામાં આ 5 ગુણ છે કે નહીં તે ચેક કરી લો

કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા તેનામાં આ 5 ગુણ છે કે નહીં તે ચેક કરી લો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વરસાદની ઋતુમાં જો બીમારીઓથી દૂર રહેવું હોય તો ખાવ આ ફળો, રોગો નજીક પણ નહી આવે

વરસાદની ઋતુમાં જો બીમારીઓથી દૂર રહેવું હોય તો ખાવ આ ફળો, રોગો નજીક પણ નહી આવે

June 14, 2022
navratri guidlines

નવરાત્રી અને બીજા તહેવાર માટે સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી, 17 તારીખથી થશે લાગુ

October 9, 2020
નરણા કોઠે માત્ર એક કપ મગનું પાણી પીવાથી કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

નરણા કોઠે માત્ર એક કપ મગનું પાણી પીવાથી કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

October 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In