Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઔષધી

માત્ર 15 દિવસ આ જ્યુસના સેવનથી કેન્સર, બ્લડપ્રેશર જેવી સમસ્યામાં મળશે રાહત

Editorial Team by Editorial Team
August 6, 2022
Reading Time: 1 min read
0
માત્ર 15 દિવસ આ જ્યુસના સેવનથી કેન્સર, બ્લડપ્રેશર જેવી સમસ્યામાં મળશે રાહત
Share on FacebookShare on Twitter

નમસ્કા મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી થતા અદ્ભુત ફાયદા વિષે. આયુર્વેદ અનુસાર ઘઉંના જુવારા એક  અમુલ્ય ઔષધી માનવામાં આવે છે. ઘઉંના જુવારમાં મળી આવતા પોષક તત્વો શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થતું હોવાથી તેને પોષક તત્વોનું ઘર કહેવામાં આવે છે. ખાલી પેટ ઘઉંના જુવારાના જ્યુસનું સેવન કરવું શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. અનુકુળતા પ્રમાણે તમે ઘઉંના જુવારાનું જ્યુસ અથવા તેના પાવડરનું પણ સેવન કરી શકો છો.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

ઘઉંના જુવારામાં મળી આવતા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભાપુર માત્રામાં આયર્ન, ઝીંક, સેલેનીયમ, ક્લોરોફીલ, આયોડીન અને વિટામિન્સ મળી આવે છે. ઘઉંના જુવારાના સેવનથી શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરી શરીરને ડીટોકસીક કરે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાથી લઈને કેન્સર જેવી બીમારી સામે લડવા મહત્વનો ભાગ ભજવે છે. ચાલો જાણીએ ઘઉંના જુવારના સેવનથી થતા ફાયદા વિષે.

કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવા ઘઉંના જુવારાનું સેવન લાભદાયી સાબિત થાય છે. ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી કેન્સરના સેલ્સ ખુબ જ જલ્દીથી મરી જાય છે. લોહીના કેન્સર સામે લડવા પણ ઘઉંના જુવારાનું સેવન કારગત સાબિત થાય છે. આ જ્યુસનું સેવન લાંબા સમય સુધી કરવાથી કેન્સર જેવી ખતરનાક બીમારી સામે લડી શકાય છે.

ઘઉંના જુવારાના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. તેમાં ભરપુર માત્રમાં ફાયબર હોય છે જે શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. તમે ઘઉંના જુવારાના પાવડરનું પણ સેવન કરી શકો છો, આ પાવડરને પાણી સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે છે.

ઘઉંના જુવારામાં 70 ટકા જેલું ક્લોરોફીલ તત્વ હોય છે જે શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે. ઘઉંના જુવારાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી એનીમિયાની સમસ્યાને દુર કરી શકાય છે. આ જ્યુસ શરીરમાં લોહીની ઉણપને દુર કરી એનીમીયાની સમસ્યાને દુર કરે છે.

ઘઉંના જુવારામાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી કબજીયાતની સમસ્યાને દુર કરવા માટે લાભદાયી બને છે. ઘઉંના જુવારા શરીરમાં મેટાબોલીસમ ક્રિયાને ઉત્તેજિત કરીને મળત્યાગ ક્રિયાને આસન બનાવે છે. ઘઉંના જુવારાના સેવનથી બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મેળવી શકાય છે સાથે જ હૃદય સંબધિત બીમારીઓને દુર કરી શકે છે.

ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી સ્કીન સંબધિત ઘણીબધી બીમારીને દુર કરી શકાય છે. શરીમાં ખંજવાળ આવવી, બળતરા, એક્સીમાં જેવી સમસ્યાને દુર કરવા ઉપયોગી સાબિત થાય છે. ઘઉંના જુવારામાં રહેલા તત્વો ત્વચાને યંગ જાળવી રાખે છે.

ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી શરીરની ઇમ્યુનિટી સીસ્ટમ મજબુત બને છે. તેમાં ક્લોરોફીલ તત્વ હોય છે જે લોહીમાં વધારે ઓક્સીજન પહોચાડવાનું કામ કરે છે, સાથે જ બ્લડ સેલ્સમાં વધારો કરે છે. જે લોકોને લોહીની ઉણપ રહે છે તેના માટે ઘઉંના જુવારાનું જ્યુસ એક સારો ઉપાય છે.

આ રીતે બનાવો ઘઉંના જુવારાનું જ્યુસ : ઘઉંના જુવારાનું જ્યુસ બનાવવા સૌપ્રથમ જુવારાને કાપીને બરાબર ધોઈ લેવા. ત્યારબાદ તેમાં થોડું પાણી મિક્સ કરીને મિક્સરમાં બરાબર પીસી લો. ત્યારબાદ તેને સ્વચ્છ કપડા વડે ગાળી લો. આવી રીતે તમારું જુવારાનું જ્યુસ તૈયાર થઇ જશે. આ રસ હમેશા તાજો પીવો જોઈએ કારણ કે આ જ્યુસ માત્ર 2-3 કલાક સુધી સારું રહે છે, ત્યારબાદ તેમાં રહેલા પોષકતત્વો નાશ પામે છે.

આમ, ઘઉંના જુવારાનું જ્યુસ શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના સેવનથી શરીરની મોટા ભાગની બીમારીઓ દુર થઇ શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે.

Tags: Health Benefits of Wheat Grass Juice
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
હૃદય રોગ, બ્લડપ્રેશર, કેન્સર જેવી ઘણી બીમારીઓને કાયમ માટે છુમંતર કરી દેશે આ નાનકડું ફળ

હૃદય રોગ, બ્લડપ્રેશર, કેન્સર જેવી ઘણી બીમારીઓને કાયમ માટે છુમંતર કરી દેશે આ નાનકડું ફળ

શરદી-ખાંસી અને કફ થવા પર અજમાવો આ આયુર્વેદિક ઉપાય, તરત જ મળશે આરામ

શરદી-ખાંસી અને કફ થવા પર અજમાવો આ આયુર્વેદિક ઉપાય, તરત જ મળશે આરામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

September 16, 2022
આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

September 28, 2022
કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

May 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In