Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

રસોડામાં વપરાતો આ મસાલાના છે અઢળક ફાયદા, જે જાણીને તમે પણ હેરાન રહી જશો

Editorial Team by Editorial Team
August 7, 2022
Reading Time: 1 min read
0
રસોડામાં વપરાતો આ મસાલાના છે અઢળક ફાયદા, જે જાણીને તમે પણ હેરાન રહી જશો
Share on FacebookShare on Twitter

ભારતીય રસોડામાં તજનો ઉપયોગ ઘણાં લાબાં સમયથી કરવામાં આવે છે. તજના ફાયદા જણાવતા લોકો એટલા વખાણ કરે છે કે થાકતા જ નથી. વિજ્ઞાન તો અહીં સુધી જણાવે છે કે તજ, લવિંગ પછી બીજો એવો મસાલો છે જેમાં સૌથી વધું એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે. તજના પાવડરનો ઉપયોગ ચાથી લઇ અન્ય ખાદ્ય સામગ્રીમાં કરવામાં આવે છે. આજે અમે તમને તજથી થનારા ફાયદા જણાવીશું. જો તમે તજના લાભ, ઉપયોગ, તેનાથી જાડાયેલી બધી જાણકારી મેળવવા ઈચ્છો છો તો આ લેખ અંત સુધી જરૂર વાંચજો…

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તજને તૈયાર કરવા માટે વૃક્ષની છાલને કાંઢીને સુકાવવામાં આવે છે. સુકાયા પછી આ લાંબુ અને ગોળ જેવું થઈ જાય છે. તેને આપણે તજના નામથી ઓળખીએ છીએ. તજનો ઇતિહાસ બહુ જ જૂનો અને આશ્ચર્ય કરનારો છે. ઇતિહાસકારની માનીએ તો વાસ્કો ડી ગામા અને ક્રિસ્ટોફર કોલંબસે તજની શોધમાં જ પ્રવાસ શરૂ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે તજ સૌથી પહેલા શ્રીલંકામાં થઇ હતી. તજની તાસીર અત્યંત ગરમ હોય છે. માટે તેનું સેવન માત્ર સીમિત પ્રમાણમાં જ કરવું જોઈએ. એવા લોકો જેની તાસીર ગરમ રહે છે તેને ખૂબ જ કાળજી પૂર્વક તજનો ઉપયોગ કરવો જોઈએ. તજ કફ તેમજ વાતના રોગથી છુટકારો અપાવે છે. તજનો ઉપયોગ ભલે જ મોટાભાગે લોકો માત્ર રસોઇમાં જ કરે છે. પરંતુ તજના સ્વાસ્થ્ય લાભ ઘણાં છે.

કેન્સરથી રક્ષણ કરે : કેન્સર આજના સમયનો ભયાનક રોગ છે, તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે વ્યક્તિનો જીવ પણ લઇ શકે છે. જ્યારે કેન્સરને કારણે ઘણી વખત લોકોને તેના શરીરના અંગો સુધી હાથ ધોવા પડે છે. પરંતુ તજ દ્વારા કેન્સર નિવારણ શક્ય છે. તમને જણાવી દઈએ કે તજની અંદર એન્ટીઓકિસડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને અન્ય ઘણી ગુણધર્મો હોય છે. આ ગુણ શરીરમાં કીમોપ્રેન્ટિવ એજન્ટ તરીકે કાર્ય કરે છે અને શરીરમાં કેન્સરને ફેલાવવાથી અટકાવે છે. આ સિવાય ઘણા સંશોધન પણ દાવો કરે છે કે તજની અંદર એવા ઘણાં બધા ગુણ છે જે ત્વચાના કેન્સર સામે રક્ષણ આપે છે.

એચઆઇવીમાં તજના લાભ : એચઆઇવી સંક્રમિત લોકો માટે જીવન કેટલું મુશ્કેલ હોય છે. એચઆઇવીની સમસ્યાથી પીડાતા વ્યક્તિ માટે આમ તો ડોક્ટરની સારવાર લેવી વધુ ઠીક છે. પરંતુ એક સંશોધનમાં એનસીબીઆઈએ જણાવ્યું છે કે તજની અંદર એવા તત્વો હાજર હોય છે, જે એચઆઇવી -1 વિરોધી પ્રવૃત્તિ દર્શાવે છે. ખરેખર, તેની અંદર પ્રોઝોનિડિન પોલિફેનોલ હોય છે, જે શરીરમાં એચઆઇવી વાયરસના ફેલાવાને અટકાવે છે.

વજન કંટ્રોલ કરે : વજન વધવું આજે ​​દર બીજી વ્યક્તિ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પરંતુ તજના ઔષધીય ગુણધર્મો આમાં પણ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે તજની અંદર પોલિફેનોલ્સ હોય છે. જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તમારા શરીરમાં ઇન્સ્યુલિનને વધારે છે. ઇન્સ્યુલિન દ્વારા લોહીમાં ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો શરીરની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત ન હોય તો ડાયાબિટીઝનું જોખમ પણ વધી જાય છે. જેના પગલે મેદસ્વીપણું અને અન્ય સમસ્યાઓ પણ વધવા લાગે છે. આ સિવાય ઘણી સ્ત્રીઓ પોલિસિસ્ટિક અંડાશયના રોગથી પીડાય છે. તજના સેવનથી પણ તેની અસર ઓછી થઈ શકે છે.

હૃદય માટે લાભદાયી : આજના સમયમાં હૃદયને લગતી બિમારીઓ કોઈપણ સમયે વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ શકે છે. આ સિવાય કોલેસ્ટ્રોલનું સ્તર પણ ખૂબ સામાન્ય બની ગયું છે. લોકોની આ બેદરકારી તેનો જીવ સુધી લે છે. પરંતુ તજના ઉપયોગથી કોલેસ્ટ્રોલની સમસ્યાથી રાહત મળી શકે છે. વાસ્તવમાં ગત દિવસોમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું છે કે જે પણ વ્યક્તિ રોજ 6 થી 7 ગ્રામ તજનું સેવન કરે છે. તેના શરીરમાં કુલ કોલેસ્ટરોલની માત્રા નિયંત્રિત થવા લાગે છે. ધ્યાન રાખો કે કેસિયા તજની અંદર અને સિનામડિહાઇડ અને સિનામિક એસિડ હોય છે. તેમાં કાર્ડિયો રક્ષણાત્મક ગુણધર્મો હોય છે. આને કારણે તજ હૃદય રોગને લગતી સમસ્યાઓથી બચાવી શકે છે.

શ્વાસને લગતી સમસ્યા કરે : એવા ઘણા રોગો છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જેમ કે ન્યુમોનિયા અને કેટરર્હાલિસ બેક્ટેરિયા. આ રોગો ક્રોનિક બ્રોંકાઇટિસ નામની એક નવી સમસ્યાને પણ જન્મ આપે છે. આ સમસ્યાઓથી બચવા માટે તજનો ઉપયોગ કરી શકાય છે. તજનું તેલ અને તેમાંથી લેવામાં આવેલ વરાળ બ્રોંકાઇટિસને રોકવામાં અસરકારક છે.

આમ, તજ રસોડાનો ખુબ જ ઉપયોગી મસાલો છે, તેના ઉપયોગથી ઘણી બધી ગંભીર બીમારીની સારવાર કરી શકાય છે. તજની તાસીર ગરમ પ્રકૃતિની હોવાથી  હમેશા તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જેથી કોઈ આડઅસર ન થાય. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરજો.

Tags: Health Benefits of Cinnamon
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ચણા, મગફળી, અને કિશમિશ

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Feelings, love and temperament

લાગણી, પ્રેમ અને સ્વભાવ દિલમાં હોય છે હ્રદય ટ્રાન્સફર કરેલા વ્યક્તિઓમાં જોવા મળ્યું આવું કઈક

September 29, 2020
school open date final

ગુજરાતના શિક્ષણમંત્રી એ કરી કરી જાહેરાત, આ તારીખ થી શાળાઓ ખુલશે, આટલા નિયમો પાળવા પડશે

November 11, 2020
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In