Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

Deep Charaniya by Deep Charaniya
August 8, 2022
Reading Time: 1 min read
0
ચણા, મગફળી, અને કિશમિશ

ચણા, મગફળી, અને કિશમિશ

Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક સરસ મજાના એવા મહત્વપૂર્ણ અને બધા જ લોકોને ઉપયોગી થાય તેના વિશે વાત કરવાના છીએ. આ ઉપાયનો જો તમે યોગ્ય સમયે ઉપયોગ કરશો તો તેના લીધે તમને ખુબજ ફાયદો થાય છે તેમજ મોટા ભાગની બીમારીને પણ દુર કરે છે. જેવી કે કમજોરીનો મહેસુસ થવો, મહિલાઓમાં લોહીની કમી હોવી અથવા તો લોહીની ટકાવારી ઓછી હોવી, થાક લાગવો, હાથ-પગમાં દુખાવો થવો, ચહેરાને લગતી સમસ્યા થવી વગેરે જેવી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે તમારે આ ઉપાયોને યોગ્ય રીતે અનુસરવાથી ફાયદો થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

ચણા : તમે ચણા વિશે તો પરિચિત જ હશો ચણાનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે પરંતુ ચણાને બીજી બે વસ્તુ સાથે જો મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ વધુ ફાયદો થાય છે. તો ચાલો તેનું નામ પણ જાણી લઈએ.

મગફળી: જો તમે ચણા સાથે સાથે મગફળી અને કિશમિશ એટકે કે સુકી દ્રાક્ષ સાથે તેનું સેવન કરશો તો તમને ગજબનો ફાયદો થશે. હવે વાત કરીએ મગફળીના દાણાની તો મગફળીના દાણા ખાવાથી ખુબજ ફાયદો થાય છે તે દૂધ કરતા પણ વધુ પ્રમાણમાં ફાયદો કરે છે. મગફળીમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ ને પ્રોટીન મળી રહેતું હોવાથી ફાયદો કરે છે.

કિશમિશ : તમારે 10 થી 15 દાણા કિશમિશ લેવી કિશમિશમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ અને આયર્ન મળી રહેતું હોવાથી તે તમને ખુબજ વધુ પ્રમાણમાં ફાયદો કરાવે છે. વાત કરીએ કીશમીશની તો તે તમને શરીરમાં થતી કમજોરી, થાક લાગવો, ચુસ્તી ન આવવી, લોહીની ઉણપ વગેરે જેવી સમસ્યાને દુર કરે છે.

ચણા, મગફળી, અને કિશમિશ
ચણા, મગફળી, અને કિશમિશ

કઈ રીતે અને કેટલો સમય સેવન કરવું: તમારે પહેલા તો ચણા, મગફળી, અને કિશમિશ ને એક નાની એવી તપેલીમાં પલાળી દ્યો ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી દ્યો અને આખી રાત સુધી તેને પલળવા દ્યો પછી સવારે ઉઠીને તરત જ આ પલાળેલા ચણા, મગફળી, અને કિશમિશનું સેવન કરવું ત્યારબાદ જે પાણી વધેલું હોય છે તે પાણીને તમારે આ મિશ્રણનું સેવન કર્યા પછી તે પીય જવું આમ આ રીતે આ પ્રયોગ તમારે દરરોજ સવારે કરવાથી ખુબજ ફાયદો થાય છે. આ પ્રયોગ તમે 1 મહિના સુધી સતત કરશો તો આ તમામ સમસ્યા ઉપરાંત પણ બીજી પણ ઘણીબધી સમસ્યા હશે તો તે જોવા મળશે નહિ.

આમ, અમે તમને ચણા, મગફળી અને કિશમિશનું મિશ્રણ કરીને તેનું કઈ રીતે સેવન કરવું જોઈએ અને તેનાથી મુખ્ય કયા ક્યાં ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી તથા આ મિશ્રણનું કેટલો સમય સુધી સતત સેવન કરવું જોઈએ તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ચોખાના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય ચોખામાં જીવાત નહીં પડે

ચોખાના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય ચોખામાં જીવાત નહીં પડે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે ઊઠીને ગરમ પાણી સાથે માત્ર એક ચપટીનુ સેવન કરો, પેટના રોગો કાયમ રહેશે દુર

સવારે ઊઠીને ગરમ પાણી સાથે માત્ર એક ચપટીનુ સેવન કરો, પેટના રોગો કાયમ રહેશે દુર

October 17, 2022
માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

June 21, 2022
વગર દવાએ માત્ર એક દિવસમાં કિડનીની બધી જ ગંદગી બહાર કાઢવાનો સરળ ઘરેલું ઉપાય

વગર દવાએ માત્ર એક દિવસમાં કિડનીની બધી જ ગંદગી બહાર કાઢવાનો સરળ ઘરેલું ઉપાય

May 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In