Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ચોખાના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય ચોખામાં જીવાત નહીં પડે

Editorial Team by Editorial Team
August 9, 2022
Reading Time: 1 min read
0
ચોખાના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય ચોખામાં જીવાત નહીં પડે
Share on FacebookShare on Twitter

બદલાતા હવામાનને કારણે સૌથી પહેલી અસર ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર પડે છે. ઘરની વસ્તુઓ ખૂબ જ ઝડપથી બગડે છે. ચોખા પણ તે અનાજમાંથી એક છે. ચોખામાં ખૂબ જ ઝડપથી જીવત પડી જતી હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ચોખાને સૂકી જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે. જેથી ચોખામાં જીવાત ન પડે. પરંતુ ઘણી વાર સાવચેતીઓ રાખ્યા પછી પણ ચોખા બગડી જતા હોય છે. તો આવો અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જેના દ્વારા ચોખાને બગડતા બચાવી શકાય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તમાલપત્ર અને લીમડાના પાનનો ઉપયોગ કરો : ચોખાને જંતુઓથી બચાવવા માટે તમાલપત્ર અને લીમડાના પાનનો ઉપયોગ કરો. જંતુઓને તેની સુગંધ ગમતી નથી. આ તમારા ચોખા બચાવશે. આ સાથે લીમડાના પાનને કારણે જંતુઓના ઈંડા પણ ખતમ થઈ જાય છે. આ પાંદડાઓની મજબૂત સુગંધ મૂળમાંથી જંતુઓને મારી નાખે છે. હવાચુસ્ત ડબ્બામાં ચોખામાં સુકા તમાલપત્ર અને લીમડાના પાન મૂકો. ચોખા લાંબા સમય સુધી સારા રહેશે. આ ઉપાય દ્વારા તમે ચોખાને સંપૂર્ણપણે જંતુમુક્ત રાખી શકશો.

લવિંગનો ઉપયોગ કરો : લવિંગ એક એવો મસાલો છે જે દરેક રસોડામાં જોવા મળે છે. રસોઈમાં તેનો ઉપયોગ ખોરાકની સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. જંતુઓથી બચાવવા માટે, તમે બોક્સમાં 10-12 લવિંગ મૂકો. ચોખામાં થતા કૃમિ પણ ખતમ થઈ જશે. તમે જંતુનાશક દવા તરીકે ચોખામાં લવિંગનું તેલ પણ નાખી શકો છો.

લસણનો ઉપયોગ કરો : જ્યારે પણ ચોખાને ડબ્બામાં રાખવામાં આવે ત્યારે તેમાં લસણની ફોલ્યા વિનાની કળીઓ નાખો. આમ કરવાથી જંતુઓ ચોખાથી દૂર રહેશે. મજબૂત સુગંધને લીધે, લસણ જંતુઓને ચોખામાં પ્રવેશવા દેતું નથી. પરંતુ જ્યારે જૂનું લસણ સુકાઈ જાય તો નવા લસણને ફોલીને તેમાં નાખો.

ફુદીનાના પાન : ચોખાને જીવાતથી દુર રાખવા માટે જયારે તમે ચોખાને કન્ટેનરમાં મુકો ત્યારે તેમાં સુકા ફુદીનાના પાનને નાખો, આમ કરવાથી ચોખામાં જીવત નહિ લાગે. કારણ કે ફુદીનાની તીવ્ર સુગંધથી તેમાં જીવાત લાગશે નહી.

રેફ્રીજરેટરમાં રાખો : વરસાદની ઋતુમાં ચોખાને જીવાતથી બચાવવ માટે તમે રેફ્રીજરેટરમાં પણ રાખી શકો છો. ચોખાને બજારમાંથી લાવતાની સાથે જ ફ્રીઝમાં મૂકી દેવાથી બધી જ જીવાત નષ્ટ થઇ જશે અને ક્યારેય જીવત નહિ પડે. આ બધી બાબતોની સાથે બીજી આ વાતનું ધ્યાન રાખું કે વરસાદની ઋતુમાં જરૂરિયાત મુજબ જ ચોખા ખરીદવા જેથી કરીને કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય.

માચીસ બોક્સ રાખો : સલ્ફર માચીસના બોક્સમાં જોવા મળે છે. જે અનાજમાં પડતા જંતુઓનો નાશ કરે છે. જ્યાં પણ તમે ચોખા રાખવા જાવ ત્યાં માચીસની થોડી સ્ટિક તમારી સાથે રાખો. ચોખા જંતુઓથી બચી જશે.

ચોખાને તડકામાં રાખો : ચોખામાં રહેલા કીડાઓથી છૂટકારો મેળવવા માટે તમે ચોખાને તડકામાં રાખી શકો છો. તેનાથી ચોખામાં રહેલા જંતુઓ અને તેમના ઈંડાનો નાશ થશે. સાથે જ ચોખા લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે. તડકામાં ન રાખવા હોય તો ડ્રાય અને ક્લીદ જગ્યામાં હવાચુસ્ત ડબ્બામાં ચોખાને રાખવાથી પણ જંતુઓ દુર રહેશે.

આમ, આ ઘરેલું નુસ્કાઓ દ્વારા તમે ચોખાને લાંબા સમય સુધી જીવત મુક્ત અને સારા રાખી શકો છો. ચોખાની સાથે ઉપર જણાવેવી વસ્તુઓ રાખવાથી ચોક્કસ પાને જીવાત દુર રહેશે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ આવી નાની નાની સમસ્યાને દુર કરી શકો. આ ઉપયોગી અને સાચવવા જેવા ઘરેલું નુસ્ખાને મિત્રો જોડે જરૂર શેર કરજો.

Tags: How to STORE RICE at home
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
વર્ષો જૂની પેટની ગંદકીને 5 મિનીટમાં કરી નાખશે સાફ, આ એક ઉપાય અપનાવો

વર્ષો જૂની પેટની ગંદકીને 5 મિનીટમાં કરી નાખશે સાફ, આ એક ઉપાય અપનાવો

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

November 27, 2022
હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

February 24, 2023
speaking

શું એકવાર બોલાય ગયેલા શબ્દો પાછા આવે ખરા ! જાણો અદભુત સ્ટોરી વિષે

October 8, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In