Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા હોવ તો, અપનાવો આ દેશી નુસખો, માત્ર 2 જ મીનીટમાં ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભાગી જશે

Editorial Team by Editorial Team
August 13, 2022
Reading Time: 1 min read
0
મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા હોવ તો, અપનાવો આ દેશી નુસખો, માત્ર 2 જ મીનીટમાં ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભાગી જશે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ઘરમાંથી મચ્છરોને ભગાડવાની ઘરેલું ટેકનીક વિષે. ચોમાસાની ઋતુમાં ઘરની આજુબાજુ ખાડા-ખાબોચિયામાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. મચ્છર કરડવાને કારણે ઘણી બધી બીમારીઓ થવા લાગે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

મચ્છરનો ઉપદ્રવ વધવાના કારણે મચ્છર જન્ય રોગો જેવા કે ડેન્ગ્યું, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે. આ બીમારીઓને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ નહિતર જીવલેણ સાબિત થઇ શકે છે. માટે આ મચ્છરોને ભગાડવા માટે આપડે કોઈ ને કોઈ ઉપાય જરૂર કરવા પડે છે.

મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે સફાઈ અભિયાન ચાલવામાં આવે છે તેમજ બજારમાંથી લોકો કેમિકલ વાળી લીક્વીડ સ્પ્રે, ઇલેક્ટ્રિક રેકેટ તેમજ વિવિધ પ્રકારની અગરબત્તીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બધી વસ્તુમાં કેમિકલ યુક્ત હોવાથી તે આપણા શરીરમાં જવાથી આપણા ફેફસાને નુકશાન પહોચાડે છે. માટે અમે તમને કેટલી સરળ એવા ઘરેલું ઉપાયો વિષે જણાવવાના છીએ જેની મદદથી તમે ઘરમાંથી બધા જ મચ્છરોને બહાર ભગાડી શકશો.

ઉપાય -1) : મચ્છરોને ભગાડવા માટે સૌપ્રથમ એક માટીનું કોડિયું લેવું, 6-7 લસણની કળી લેવી, એક ચમચી અજમો, અડધી ચમચી ઘી લેવું, એક ચમચી ગુગળ, અને 5-6 કપૂરની ગોટી લેવી. જેમાં લસણની કળીને અધકચરી પીસી લેવી ત્યારબાદ કપૂરની ગોટીને પણ વાટી લેવી.

આ બધું જ વસ્તુ ભેગી કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવી અને માટીના કોડિયામાં ભરીને કોડિયા ઉપટ 2-3 કપૂરની આખી ગોટી મૂકી દેવી. ત્યારબાદ તેને સળગાવીને તેના ધુમાડાને આખા ઘરમાં ફેરવી દો, ધુમાડાની સુગંધથી બધા જ મચ્છર ઘરમાંથી બહાર ભાગી જશે.

ઉપાય -2) : મચ્છરોને ભગાડવાના બીજા ઉપાયોની વાત કરીએ તો લીમડાના તેલનો ઉપયોગ કરીને પણ ભગાવી શકો છો. લીમડાના તેલને શરીર પર લગાવાથી મચ્છર તેની ગંધથી દુર જ રહેશે. લીમડાના તેલમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુનો હોય છે જે મચ્છરોને શરીરની આસપાસ ફરકવા પણ નહી દે.

ઉપાય-3) : આ ઉપાયમાં તજના પત્તા, લવિંગ, નીલગીરીના પાન અને કપૂરનો ધુમાડો કરવાથી મચ્છરો ઘરમાંથી ઉભી પુછડીયે ભાગી જશે. આમ કરવાથી મચ્છર ભાગી જવાની સાથે ઘરનું વાતાવરણ પણ સુવાસિત થઇ જશે.

ઉપાય-4) :  આ ઉપાયમાં મચ્છરોને દુર કરવા તુલસી પણ અસરકારક સાબિત થાય છે. ઘરની બારી પાસે તુલસીનો છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં પ્રવેશતા નથી. આ વસ્તુનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે. મચ્છરોને  દુર કરવા આ એક સારો ઉપાય માનવામાં આવે છે.

ઉપાય-5) : ઘરમાંથી મચ્છરોને ભગાડવા માટે ફુદીનાનું તેલ એક સારો ઉપાય છે. ફુદીનાનું તેલ શરીર પર પણ લગાવી શકાય છે. ઘરમાં ફુદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક આવતા નથી અને ઘરમાંથી મચ્છર દુર જતા રહે છે.

ઘરની આસપાસ ખાડા ખાબોચિયામાં, વાહનોના પડતર ટાયરમાં પાણી ન ભરાવા દેવું, કારણ કે લાંબા સમય સુધી પાણી ભરાવાને કારણે એ જગ્યા પર મચ્છરો ઈંડા મુકે છે અને તેનો ઉપદ્રવ વધે છે માટે આવી જગ્યા પર ફટકડી નાખી દેવી અથવા દવાનો છટકવ કરવી જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે મચ્છરોને સરળતાથી ઘરમાંથી બહાર કાઢી શકશો. આ માહિતી વાચ્યા પછી તમે પણ તમારા ઘરમાંથી આ ઉપાયો કરવાથી મચ્છરોને ભગાડી શકશો. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Kill Mosquitoes With Home Remedies
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
ગધેથડ આશ્રમના લાલબાપુએ આપ્યો લંપી વાયરસ સામે લડવાનો ઉત્તમ ઘરેલું ઉપાય

ગધેથડ આશ્રમના લાલબાપુએ આપ્યો લંપી વાયરસ સામે લડવાનો ઉત્તમ ઘરેલું ઉપાય

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે

September 16, 2022
આરોગ્યનો ખજાનો છે દૂધ અને ખજૂર

આરોગ્યનો ખજાનો છે દૂધ અને ખજૂર, બંનેનું સાથે સેવન કરવાના ફાયદા છે અદભુત

December 11, 2022
રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

September 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In