Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ગમે તેવા મોઢા અને જીભમાં પડેલા ચાંદાનો સૌથી અસરકારક ઉપાય છે આ

Deep Charaniya by Deep Charaniya
August 13, 2022
Reading Time: 1 min read
0
ગમે તેવા મોઢા અને જીભમાં પડેલા ચાંદાનો સૌથી અસરકારક ઉપાય

ગમે તેવા મોઢા અને જીભમાં પડેલા ચાંદાનો સૌથી અસરકારક ઉપાય

Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલમાં જો તમને અવાર નવાર મોઢામાં ચાંદા પડતા હોય તો તેને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે માહિતી આપીશું તથા ચાંદા પડવાનું મુખ્ય કારણ શું હોય છે તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી દઈશું.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તમને ખબર હશે કે જો તમારા મોઢામાં ચાંદા પડ્યા હોય તો કેટલી પરેશાની થતી હોય છે ચાંદા મોઢામાં જેવા પડે એટલે તમે કોઇપણ વસ્તુ ખાઈ શકતા નથી અને જેવા તમે કોઇપણ વસ્તુ ખાવા જાવ છો એટલે તરત મોઢામાં તમને બળતરા થતી હોય છે તથા અસહ્ય દુખાવો પણ થવા લાગે છે. મોઢામાં ચાંદા ગરમીને કારણે સૌથી વધુ પ્રમાણમાં પડતા હોય છે. તેથી ગરમ વસ્તુ ખાવી જોઈએ નહિ.

મિત્રો જો તમને એકવખત મોઢામાં ચાંદા પડે છે એટલે તેને ઠીક થતા ખુબજ વાર લગતી હોય છે લગભગ એકાદ અઠવાડિયા જેટલો તો સમય થતો જ હોય છે. મોઢામાં પડેલા ચાંદાને કોઇપણ દવા કરવા કરતા ઘરે જ દેશી ઓહડીયા દ્વારા કઈ રીતે ચાંદાનો ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપી દઈએ. મોઢામાં ચાંદા ન પડે તેના માટે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ તમને જરૂરી માહિતી આપી દઈશું.

ઉપાય 1 : તમને મોઢામાં ચાંદા પડ્યા છે તો તેને મટાડવા માટે એક ચમસી જેટલું સિંધવ મીઠું લેવાનું છે અને બે ચપટી જેટલું સિંધવ મીઠું તમારી હથેળીમાં લ્યો અને તેમાં અડધી ચમસી જેટલું તલનું તેલ નાખો ત્યારબાદ તેને બરાબર આંગળીની મદદથી હલાવીને મિક્સ કરી દ્યો અને તેને તમારા મોઢામાં જે જગ્યા એ ચાંદી હોય છે તે ભાગ ઉપર લગાડી દ્યો હવે તમે જેટલી મોઢામાંથી લાળ પડે એટલી પાડી દ્યો અને જેટલું થૂક આવે તેટલું બહાર થુંકી નાખો ત્યારબાદ 10 મિનીટ પછી તમારે સ્વચ્છ પાણીની મદદથી બહાર કોગળા કરી નાખવા.

ઉપાય 2 : તમારે બે થી ચાર ચપટી જેટલું મુલેઠીનું ચૂર્ણ હથેળીમાં લ્યો તથા તેમાં યોગ્ય માત્રામાં દેશી મધ નાખીને તેને બરાબર મિક્સ કરી નાખો અને તમારા મોઢામાં જે ભાગ ઉપર ચાંદા પડ્યા હોય તે ભાગ ઉપર આ મધ અને મુલેઠીનું જે મિશ્રણ બનાવ્યું છે તેને લગાડીને જેટલી લાળ નીચે પડે એટલી લાળ પડવા દ્યો, ૩થી 4 મિનીટ સુધી આ રીતે લાળ પડી જાય પસી તમે સ્વચ્છ પાણીની મદદથી કોગળા કરી નાખવાથી ફાયદો થાય છે.

ઉપાય 3 : તમારે એક બરફનો નાનો એવો ટુકડો રાખવાનો છે જેમ જેમ આ બરફનો ટુકડો મોઢામાં ઓગળતો જાય તેમ તેમ બહાર થુકતું રહેવાનું છે. આ જે બરફનો ટુકડો છે તેને મોઢામાં ફેરવતો રાખવાનો છે.

ઉપાય 4: તમે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી લ્યો અને તેમાં થોડું  દેશી મધ નાખો અને ચમસીની મદદથી તેને હલાવી નાખો અને તે પાણીને 20 થી 30 સેકંડ સુધી આમ નેમ મોઢામાં જ રહેવા દ્યો અને પસી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા સાવ સારા થઇ જાય છે. દિવસમાં બે થી ત્રણ વખત આ રીતે કોગળા કરવાથી ચાંદા સારા થઇ જાય છે.

ખાવા-પીવામાં કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ: જો તમે દેશી ઉપાયો અજમાવશો એટલે તમને મોઢામાં પડેલી ચાંદી સાવ મટી જશે પરંતુ જો તમે ખાવા પીવામાં પુરતી સાવચેતી નહિ રાખો તો તમને ચાંદા સારા નહિ થાય માટે તમારે વધુ પડતું તીખું, તળેલું, વધુ પડતું મસાલા વાળું, બહારનું ફાસ્ટફૂડ, તેમજ ચટ્ટ-પટ્ટા ખોરાક ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ. જો તમને સિંગમ ખાવાની ટેવ હોય તો તેને ખાવાનું પણ તમારે સાવ બંધ કરી દેવુ જરૂરી છે.

જે ફળોમાંથી વિટામીન C મળે તે ફળનું તમારે હંમેશા સેવન કરવાનું રહેશે તેમજ ખાટ્ટા ફળોનું સેવન કરવાથી ફાયદો થાય છે, તમે લીંબુ પાણી પણ પીય શકો છો તથા લીંબુનું જ્યુસ બનાવીને પણ સેવન કરી શકો છો, બની શકે તો આમળાં ખાવાથી પણ ચાંદા મટી જાય છે. જે વસ્તુ દૂધમાંથી બનેલી હોય તે વસ્તુનું સેવન કરવાનું રાખો કારણ કે દૂધ માંથી તમને વિટામીન B સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તમે તમારા ભોજનની સાથે સાથે કાચી ડુંગળીનું સેવન કરવાથી ફાયદો થાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમને મોઢામાં ચાંદા પડ્યા હોય તો તે સમયે કેવો કેવો ખોરાક ખાવો જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા એવા ક્યાં ક્યાં દેશી ઓહડીયા અજમાવવાથી ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આજે જ અપનાવો આ ઘરેલું ઉપાયો, ક્યારેય નહિ આવે આંખોમાં નંબર

આજે જ અપનાવો આ ઘરેલું ઉપાયો, ક્યારેય નહિ આવે આંખોમાં નંબર

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

December 29, 2022
ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ

ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ

June 25, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In