Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે

Editorial Team by Editorial Team
August 17, 2022
Reading Time: 1 min read
0
માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ હદયની બ્લોક થયેલી નળીને આયુર્વેદિક ઘરેલું ઉપાયોની મદદથી ખોલવાની સરળ રીત વિષે. આપણાં શરીરનું અણમોલ અંગ હૃદય છે, જે 24 કલાક પોતાના કામમાં લાગેલું હોય છે. પરંતુ આપણી ખરાબ જીવનશૈલની અને ખોટી ખાણી-પીણીની રીતને કારણે હાર્ટ બ્લોકેઝની ગંભીર સમસ્યા બનતી જોવા મળી રહી છે. જો હૃદયની નળીઓમા બ્લોકેઝ થવાનું શરૂ થઈ રહ્યું છે તો તેનો સ્પષ્ટ મતલબ છે કે લોહીમાં એસિડિટી વધી ગઈ છે. એસિડિટી પણ બે પ્રકારની હોય છે જેમાં એક તો પેટની એસિડિટી હોય છે બીજી લોહીની.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

હૃદયની નળીઓ બ્લોક થવાથી હાર્ટ એટેક આવે છે, એટલા માટે આજે અમે આયુર્વેદિક ઉપચાર જણાવી રહ્યાં છે જે ખૂબ જ સરળ છે. જ્યારે લોહીમાં અમલતા અસિડિટી વધી જાય છે તો તમે તેવસ્તુનો ઉપયોગ કરો જે ક્ષારમુક્ત હોવી જોઈએ. ક્ષાર વગરની વસ્તુ ખાવાથી લોહીમાં એસિડિટી ઓછી થાય છે અને તમે હાર્ટ બ્લોકેઝથી હંમેશા માટે બચીને રહી શકો છો.

હાર્ટ એટેકથી બચવાની રીત :  તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે ”હૃદયમાં ન લે યાર” તેની પાછળ એ કારણ છે કે હૃદય શરીરનું સૌથી નાજુક અંગ હોય છે અને કોઈપણ વસ્તુ તેને સહેલાયથી નુકસાન પહોચાડી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભાવનાત્મક તણાવ મહેસૂસ કરે છે તો વ્યક્તિનું હૃદય સૌથી પહેલા અસરગ્રસ્ત થાય છે જે હાર્ટ એટેકનું કારણ બને છે.

આ ઈમોશનલ પીડાથી થનારા હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત એ છે કે તમે ખુલ્લા મગજથી તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવાનો કેટલાક અન્ય ઉપાય પણ છે જેમ કે વધું કેલેરી વાળુ ખાવાનું ખાવાથી બચવું અને નિયમિત વ્યાયામ કરવું રહેવું વગેરે. એટલા માટે ખૂબ પોતાને ફિટ અને તંદુરસ્ત રાખવું અને હાર્ટ એટેકથી બચવાનો સૌથી સરળ માર્ગ છે. ચાલો જાણીએ હાર્ટ એટેકથી બચવાના ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે.

નિયમિત વ્યાયામ કરો હાર્ટ એટેકથી બચવાથી સૌથી ઉત્તમ રીત છે કે તમે દરરોજ વ્યાયામ કરો. તેમ ઓછામાં ઓછી 15 મિનીટ સુધી શારીરિક કસરત કરો. હૃદયને તંદુરસ્ત રાખવા માટે વોક કરવું પણ એક સારૂ વ્યાયામ છે. તેલવાળુ કે વધું ચીકાસવાળો ખોરાક ખાવાથી બચો, જંક ફૂડમાં વધું તેલ હોય છે એટલા માટે આ હાર્ટ માટે ઠીક નથી. હૃદય હુમલાથી બચવા માટે આ પ્રકારની વસ્તુ ખાવાની ટાળવી જોઈએ.

શરીરનું વધારે પડતા વજનથી હાર્ટને વધું લોહી અને વધું ઉર્જા પંપ કરવી પડે છે જેથી તમારા નાજુક હૃદય પર વધું દબાણ પડે છે. માટે વધારે વજન ઘટાડવું જરૂરી બને છે. યોગ્ય ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. હૃદય હુમલાથી બચવા માટે સંતુલિત આહાર લેવો આવશ્યક છે. પેશાબ અને શૌચને ન દબાવો જ્યારે પેશાબ અને શૌચને દબાણ પડે છે તો હૃદય પર અસર પડે છે અને આ સંક્રમણનું કારણ પણ બને છે.

આ રીતે કરો ઘરેલું ઉપાય : દુનિયાના મોટા મોટા તબીબનું માનવું છે કે લસણ, સરકો (વિનેગર), લીંબુ અને મધનું મિશ્રણ હદયનું બ્લોકેજ ખોલવાની સાથે કેન્સર અને સાંધાનો દુખાવો પણ મટાડી શકે છે. સંસારના પ્રસિદ્ધ વિશ્વિવિદ્યાલયોએ આશ્ચર્યજનક અધ્યયન કરીને એ સાબિત કર્યું છે કે ચમત્કારી ઘરેલુ નુસ્ખા, જેનો એક દિવસનો ખર્ચ ખૂબ જ ઓછો થાય છે, જે આ પ્રકારની બીમારીઓ માટે ખુબ જ ફાયદાકારક બની શકે છે.

આ ઈલાજથી બંધ નળીઓ, સાંધાની પીડા, હાઇ બ્લડપ્રેશર, કેન્સરના અમુક કોષો, કોલેસ્ટ્રોલની વધું માત્રા, શરદી-ઉધરસ, માથાનો દુખાવો, હૃદયના રોગ, રક્ત પ્રવાહની સમસ્યા, હેમોરહોઇડ્સ, અપચો, દાંતમાં દુખાવો, મેદસ્વી, અલ્સર અને ઘણી બધી બીમારીઓ મટાડવામાં મદદ મળે છે. આ ઉપાય હૃદયની નળીઓ બંધ હોવા પર અત્યંત લાભદાયી થાય છે.

આ ઉપાય માટે જરૂરી સામગ્રી :  હદયની બ્લોકેજ ખોલવા જરૂરી સામગ્રીની વાત કરીએ તો તેમાં 1 કપ લીંબુનો રસ, 1 કપ આદુનો રસ, 1 કપ લસણનો રસ અને 1 કપ સફજનનું સરકો. આ બધી વસ્તુને અલગ અલગ વાસણમાં એકઠી કરવી.

બનાવવાની રીત અને સેવનની રીત : ઉપરોક્ત તમામ વસ્તુઓને મિક્સ કરીને અડધી કલાક ધીમી આંચ પર ઉકાળો. જ્યારે ત્રણ કપ સુધી રહી જાય, ત્યારે આ મિશ્રણને ઠંડુ પડવા દો. ઠંડુ થવા પર તેમાં ત્રણ ચમચી  મધ મિક્સ કરી લેવું અને એક કાંચની બોટલમાં નાંખી દો. દરરોજ નાસ્તા પહેલા એક ચમચી સવારે લેવાથી હૃદયની બંધ નળી ખુલી જશે.

આમ, આ ઘરેલું ઉપાય દ્વારા તમે હદયની બ્લોજ નળીઓને ખોલી શકો છો. આશા રાખ્જીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

નોધ : આ આયુર્વેદિક ઉપાયો બધાની તાસીર અનુસાર કામ કરતા હોય છે, માટે જો તમને આવી કોઈ સમસ્યા થાય અને વધારે પડતી અસર જણાય તો ડોક્ટરની તરત જ સારવાર અવશ્ય લેવી. આ માહિતી માત્ર શૈક્ષણિક માહિતી છે માટે આ ઉપાયો કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટરની સલાહ પણ અવશ્ય લેવી.

Tags: Heart Blockage open home remedies
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા

સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ અનાજ છે કેન્સર નુ મૂળ હું અને તમે રોજ ખાઈએ છીએ

આ અનાજ છે કેન્સર નુ મૂળ હું અને તમે રોજ ખાઈએ છીએ

September 17, 2022
માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો, જાણો સંપુર્ણ રેસીપી

માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો, જાણો સંપુર્ણ રેસીપી

August 25, 2022
મોંઢાના ચાંદાથી પરેશાન હોવ તો અપનાવો આ એક સચોટ ઘરગથ્થુ ઉપચાર

મોંઢાના ચાંદાથી પરેશાન હોવ તો અપનાવો આ એક સચોટ ઘરગથ્થુ ઉપચાર

April 28, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In