Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઔષધી

તમે ઘરે જ કુંડામાં ઉગાડી શકો છો ઈલાયચી નો છોડ

Deep Charaniya by Deep Charaniya
August 17, 2022
Reading Time: 1 min read
0
તમે ઘરે જ કુંડામાં ઉગાડી શકો છો ઈલાયચી નો છોડ
Share on FacebookShare on Twitter

ઈલાયચીને ઉગાડવા માટે એક સારા એવા પ્રકારની અને પાકેલી ઈલાયચી લેવી. આ માટે સારી અને ભરાવદાર ખરાબ ન હોય તેવી ઈલાયચી લેવી. આ પછી આ ઈલાયચીને ફોલી લેવી. આ રીતે ફોલી લીધા બાદ તેમાંથી સારા એવા દાણા બીજ નીકળશે. આમાંથી અલગ અલગ પ્રકારના લગભગ 10 થી 12 જેટલા બીજ નીકળશે. આ બધા જ બીજને અલગ અલગ કરી લેવા. એક ઈલાયચી જો સારી હશે તો 10 થી 12  જેટલા નાના નાના બીજ નીકળશે.

RELATED POSTS

ભારતીય બજારમાં ઝડપથી ફેમસ થઈ રહ્યું છે આ 8 મી સદી થી મળી આવતું આ ફળ

આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

આટલી બધી ઉપયોગી હોવાથી આ ઈલાયચીનો ઉપયોગ બધા જ લોકો કરે છે. જો આ ઈલાયચીને ઘરે ઉગાડીને તેનો ઉછેર કરી શકાય છે અને તેના ફાયદાઓ મેળવી શકાય છે. આ ઈલાયચીને ઉગાડવી સહેલી અને સરળ છે.

આ પછી તમારે કુંડુ લેવું અને  તેમાં સારી દેશી માટી લઈને તેને આ કુંડામાં ભરી લેવી. આ પછી લગભગ અડધા કુંડામાં આ ખાતર ભરી લેવું. આ રીતે અડધું ભરી લીધા બાદ તેમાં પાણી નાખવું. આ રીતે પાણી નાખ્યા બાદ તેને મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી નાખી દેવું. આ પાણી નાખીને પછી તેમાં ઉપર થોડી માટી નાખવી.

આ માટી નાખીને ઈલાયચીના જે બીજ હોય તેને એક એક કરીને અલગ અલગ અંદર વાવી દેવા. આ બીજને માત્ર થોડા જ અંદર વાવવા. તેને ઊંડા ન વાવવા. જેથી સારી રીતે અનુકુર ફૂટીને બહાર નીકળી શકે છે. આ રીતે બધા જ બીજ આ કુંડામાં વાવી દીધા બાદ તેમાં થોડુ પાણી નાખવું. પાણી માત્ર આ ઉપર જે માટી નાખી છે જે ભીની થાય એટલું જ પાણી નાખવું.

આ રીતે બીજને લગાવી દીધા બાદ તેને થોડી છાયડા વાળી જગ્યામાં રાખી દેવા. જેના લીધે તડકો લાગે નહિ અને કુંડાની માટી ગરમ ન થાય. આ રીતે થોડા દિવસ સુધી તેમાં પાણી આપતા રહેવાથી ધીમે ધીમે તેમાથી ઈલાયચીનો છોડ ઉગી જશે. જેમાંથી ખુબ સારા એવા છોડ તૈયાર થાય છે.

આ છોડ ઉગી જાય પછી તમે તેને ત્યાંથી ખેંચીને અલગ લાગ કુંડામાં રોપી શકો છો. આ  છોડને ઘણા સમય સુધી રાખવાના હોવાથી તેને માટે તમારે સૌપ્રથમ નારીયેલનાં છાલા લઈને તેનો કુચો કરીને તેનો કુચડો કરીને કુંડાનાં તળીયે લગાડી દેવા.

આ પછી તમારે થોડી રેતી, થોડી માટીને અને નારિયેળના છાલામાંથી બનાવેલો પાવડર લેવો.  આ પહેલા આ ત્રણેયને બરાબર મિક્સ કરી કરી લેવા. આ મિક્સ કરી લીધા બાદ કુંડામાં ભરી લેવું. આ રીતે કુંડામાં ભરી લીધા બાદ તમે બીજ ઉગાડેલા કુંડમાંથી એલચીનો છોડ ખેંચીને આ કુંડામાં લગાવી દેવા. આ કુંડામાં લગાવી દીધા બાદ તેમાં તેમાં પાણી રેડી દેવું. આરીતે થોડા દિવસ સુધી માવજત કરવાથી આ છોડ વધવા લાગશે અને તેનો વિકાશ થવા લાગશે. જો કે આ ઉછેર દરમિયાન કુંડામાની માટી  ભીની થાય એટલુ જ પાણી નાખવું. વધારે પડતા પાણીના ઉપયોગથી પણ છોડ બળી જાય છે.

50 દિવસ જેટલા સમયમાં આ છોડ મોટો થઇ જશે. જે ધીરે ધીરે વધતો રહેશે. 80 દિવસમાં ઘણો મોટો થઇ શકે છે. આ રીતે તમે ઘરે જ ઈલાયચીને ઉગાડી શકો છો અને તેના ફાયદાઓ મેળવી શકો છો. આ એક ખુબ જ ઉપયોગી છોડ છેને પર પણ થોડા દિવસમાં ફૂલો આવે છે અને તેના પર ઈલાયચી આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી ઘરની સુગંધમાં પણ વધારો થાય છે જેનાથી તમે તમારા ઘરના વાતાવરણને સ્વસ્થ રાખી શકો છો.

આમ, ઈલાયચીને ઉગાડવી સહેલી છે. જેના તમે માત્ર દરરોજ થોડું થોડું પાણી આપતા રહેવાથી ઉગી જાય છે અને લીલી રહે છે. અમે આશા રાખીએ કે તમારે એલચી ઉગાડવા માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થશે અને તમે ઘરે આ રીતે ઈલાયચી ઉગાડી શકશો.

નોંધ: મિત્રો આવી જ ઉપયોગી માહિતી અને ટીપ્સ માટે નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન દબાવી દેજો, જેથી તમને માહિતી તમારા ફોનમાં મળતી રહે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

persimmon fruit benefits
ઘરેલું ઉપચાર

ભારતીય બજારમાં ઝડપથી ફેમસ થઈ રહ્યું છે આ 8 મી સદી થી મળી આવતું આ ફળ

December 12, 2022
આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે
ઔષધી

આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

December 12, 2022
આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર
ઔષધી

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

December 4, 2022
રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર
ઘરેલું ઉપચાર

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

November 27, 2022
પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે
ઘરેલું ઉપચાર

પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે

November 4, 2022
શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું
ઘરેલું ઉપચાર

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

November 1, 2022
Next Post
જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ 6 મોટી માન્યતા વિષે જાણી લેજો, નહીતર પછતાશો

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ 6 મોટી માન્યતા વિષે જાણી લેજો, નહીતર પછતાશો

માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે

માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Finding water on Mars

મંગળ પર પાણી શોધીને NASA એ મેળવી વધુ એક મોટી સફળતા

September 29, 2020
Ahemadabad covid-19 Hospital

અમદાવાદની કોવીડ  હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે, જો તમને કોરોના થયો તો વારો નહી આવે સાચવજો

November 21, 2020
આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

July 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In