Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ 6 મોટી માન્યતા વિષે જાણી લેજો, નહીતર પછતાશો

Deep Charaniya by Deep Charaniya
August 18, 2022
Reading Time: 1 min read
0
જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ 6 મોટી માન્યતા વિષે જાણી લેજો, નહીતર પછતાશો
Share on FacebookShare on Twitter

આજના સમયે મેદસ્વિતા એટલે કે વજન વધવાની સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. આ સમસ્યાને લીધે ઘણા લોકો જાત જાતના ઉપાયો કરે છે જેમાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગમે તેવા ઉપાયો બતાવતા હોય છે. આ ઉપાયોમાં ઘણા બધા ઉપાયો તો ઘણા નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ ઉપાયોમાં અમુક તો માત્ર સમયની બરબાદી છે. જેનાથી કોઈ વજનમાં ફેર પડત નથી.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

સતત વધી રહેલુ વજન શરીરને સ્થૂળ બનાવે છે. જે પછી હાલવા ચાલવામાં કે ઉઠવા બેસવામાં પણ અનેક મુશ્કેલીઓ સર્જે છે તેમજ અનેક રોગો ઉત્પન્ન કરે છે. જેથી તેના ઉપાયો કરવા ખુબ જ જરૂરી બની જાય છે. જયારે આ માટે સોશિયલ મીડિયામાં જોવા મળતા ઉપાયો માત્ર એક પ્રકારની અફવા હોય છે. આવા ઉપાયો માત્ર આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાની ખ્યાતી માટે બનાવ્યા હોય છે. અમે આ આર્ટીકલમાં આપણને અમુક વજન ઉતારવા સાથે જોડાયેલી અફવાઓ વિષે જણાવી રહ્યા છે.

શરીરની નાની મોટી ક્રિયાઓ કરવા માટે કાર્બોહાઈડ્રેટ ખુબ જ જરૂરી છે. જયારે કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં લેવામા આવે તો તેનાથી શરીરમાં કોઈ જ નુકશાન થતું નથી. વજન પણ વધતું નથી. ઘણા લોકો એવું સમજે છે કે કાર્બોહાઈડ્રેટ વજન વધારે છે પરંતુ તે અફવા છે. જયારે ભોજનમાં અનાજ, જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ખાવાથી વજન ઉતરે છે.

પેકેજ્ડ ફૂડનો આજના સમયે ભોજનમાં મોટાપાયે ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં ઓછી ચરબી, ચરબી વગરના તેમજ ગુલ્ટેન ફ્રી હોય છે. જેમાં સુગરનું પ્રમાણ પણ વધારે હોય છેલ. જે વજન વધારવા લાગે છે, જેથી બની શકે તો પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.

હર્બલ ટી માંગ આજે ઘણા લોકો કરે છે. જેમાફાયટોકેમિલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે  શરીરના શુદ્ધિકરણમાં ખુબ જ ઉપયોગી છે પરંતુ પરંતુ વજન ઘટાડવામાં ટી તમને સીધી મદદ કરી શકતી નથી. જે જયારે શરીરને મેટાબોલિક  એક્ટીવીટી અને એનર્જી બાળવામાં સુધારો કરે છે.

ભૂખ્યા રહેવાથી વજન ઘટાડવો: વજન ઉતારવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે ઘણા લોકો ઓછું ખાવાનું વિચારે છે અને તેને શ્રેષ્ઠ ઉપાય સમજે છે. જેમાં ઘણા લોક વધુ ચાલવાનું અને ઓછા ખાવાનાં ઉપાયને વજન ઉતારવા માટે પસંદ કરે છે. જો કે આ ઉપાય કરવાથી જ્યાં સુધી આ ઉપાય ચાલુ રહે ત્યાં સુધી શરીર વજન કન્ટ્રોલમાં રહે છે. જયારે લાંબા સમય સુધી આ ઉપાય અનુસરવો મુશ્કેલ છે. જ્યાર થી તમે આ ઉપાય બંધ કરી દેશો એટલી ઝડપથી તમારું વજન વધવા લાગશે. એટલે ભૂખ્યા રહી ને વજન ઉતારવો એ કઈ અસરકારક ઉપાય નથી.

ઘણા લોકો વજન ઉતારવા તેમજ કાબુમાં રાખવા માટે ડાયટીંગ કરતા હોય છે. ફ્રેશ ડાયતો લાંબા ગાળે વજન ઉતારવામાં મદદ કરતા નથી અને તેમજ તેનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. જે લાંબા ગાળે વજન વધારે છે. જે જયારે ડાયટ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેથી અમુક પ્રકારના રોગો પણ થાય છે. જેમાં શરીરની એનર્જી ઘટે છે.

આમ, આ ઉપાયો શરીરમાં વજન ઉતારવા સાથે આ અફવાઓ પણ જોડાયેલી છે. જે અનુસરવાથી શરીરમાં અમુક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે આવી વાતો પર મોટાભાગે વિશ્વાસ ન કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે

માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે

સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા

સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Ankhona Number

આજ થી આ ખાવાનું શરુ કરી દો 100 વર્ષ સુધી આંખોના નંબર નહિ આવે તેની ગેરેંટી

December 15, 2022
અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

October 26, 2020
જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

September 19, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In