Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો

Editorial Team by Editorial Team
August 18, 2022
Reading Time: 1 min read
0
કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે. આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા મોટી ઉમરના લોકોથી માંડીને બાળકોમાં પણ જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે જેની સમયસર સારવાર કરવી અનિવાર્ય બને છે નહિતર જીવનજોખમી સાબિત થઇ શકે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

ડાયાબીટીસ એક ખતરનાક અને ભયંકર રોગ છે, આ સમસ્યાથી પીડિત લોકોએ પોતાના આહારનું સંતુલન જાળવવાની રાખવાની સાથે ગળપણ વાળા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ સમસ્યામાં લોહીમાં ખાંડનું સ્તર વધવા લાગે છે. આજના સમયમાં ડાયાબીટીસ થવી એક સામાન્ય વાત થઇ ગઈ છે. નાની ઉમરના બાળકોમાં પણ આ સમસ્યા થતી જોવા મળે છે. ચાલો વાત કરીએ ડાયાબિટીસ થવાન કારણો વિષે.

 ડાયાબિટીસ થવાનું કારણ : ડાયાબિટીસ થવાના કારણની વાત કરીએ તો શરીરમાં ગ્લીકોઝને અન્ય કોશિકાઓ સુધો પહોચાડવાનું કામ ઇન્સ્યુલીનનું હોય છે, ડાયાબીટીસના દર્દીના શરીરમાં ઇન્સ્યુલીન બનવાનું બંધ અથવા ઓછુ થઇ જય છે જેના પરિણામે શરીરમાં ગ્લુકોઝ અથવા શુગરનું પ્રમાણ વધવા લાગે છે અને ડાયાબિટીસનો રોગ થાય છે. ચાલો જાણીએ ડાયાબીટીસની સમસ્યાને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે.

મેથી : ડાયાબીટીસની સમસ્યામાં મેથી એક કારગત ઈલાજ સાબિત થાય છે. દરરોજ રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળીને સવારે આ મેથી દાણાનું સેવન કરવું અને તે પાણીને પીવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવી શકે છે. આ ઉપાય દ્વારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.

જાંબુ : ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલમાં રાખવા જાંબુ પણ એક સારો ઉપાય માનવામાં આવે છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે. જાંબુના ઠળિયાને સુકવીને બરાબર સાફ કરીને પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને સવાર-સાંજ સેવન કરવાથી ડાયાબીટીસની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

કારેલા : ડાયાબીટીસની સમસ્યામાં કારેલાનું સેવન પણ લાભદાયી બને છે. કારેલામાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસની સમસ્યામાં ઉપયોગી પોષકતત્વ છે તેનાથી લોહીમાં ભળેલી શર્કરાનું પ્રમાણ ઘટે છે. ડાયાબીટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ કારેલાનો રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

આમળાં : આમળાં ડાયાબીટીસની સમસ્યાને કંટ્રોલ કરવા એક સારો ઉપાય માનવામાં આવે છે. આમળામાં ક્રોમિયમ નામનું ખનીજ તત્વ હોય છે જે કાર્બોહાઈડ્રેટને નિયંત્રિત કરવામાં મદદરૂપ બનવાની સાથે શરીરને ઇન્સ્યુલીન પ્રત્યે વધુ સક્રિય બનાવે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આમળાનો રસ ભેળવીને પીવાથી ડાયાબીટીસની સમસ્યામાં ફાયદો થાય છે.

તજ : રસોડામાં મળતું તજ પણ ડાયાબીટીસમાં ફાયદાકારક સાબિત થાય છે. તજમાં પોલીફેનોલ્સ નામનું એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે. જેથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. ડાયાબીટીસની સમસ્યામાં ઇન્સ્યુલીનનું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે તજનું સેવન લાભદાયી બનવાની સાથે ઇન્યુલીન પ્રવૃતિને ઉત્તેજિત કરે છે. હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરીને દિવસમાં એક વાર તેનું સેવન કરવાથી ડાયાબીટીસ સમસ્યામ ફાયદો થાય છે. તજ ગરમ પ્રકૃતિ ધરાવતું હોવાથી યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું.

લીમડાની કુપણ : કડવા લીમડાના કુણા કુણા પાનને લીમડાની કુપણ કહેવામાં આવે છે. ડાયાબીટીસની સમસ્યામાં તેનું સેવન કરવાથી તેને દુર કરી શકાય છે. લીમડાની કૂપણને ચાવીને ખાવાથી ખુબ ફાયદો થાય છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપોયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ જીવન ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Diabetes Home made remedies
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
જીવીએ ત્યાં સુધી શરીરના હાડકા મજબૂત બનાવવા માટે, માત્ર આ છ વસ્તુઓનું સેવન કરો

જીવીએ ત્યાં સુધી શરીરના હાડકા મજબૂત બનાવવા માટે, માત્ર આ છ વસ્તુઓનું સેવન કરો

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ત્રણ-ચાર ભૂલના કારણે તમારા ઘરનું લાઈટબીલ આવે છે વધારે

આ ત્રણ-ચાર ભૂલના કારણે તમારા ઘરનું લાઈટબીલ આવે છે વધારે

July 30, 2022
આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

September 3, 2022
school open date

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આ તારીખ પછી થઈ જશે શૈક્ષણિક કાર્ય ચાલુ

November 5, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In