Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર ૨ જ ટીપામાં કાન નો બધો મેલ બહાર નીકળી જશે

Deep Charaniya by Deep Charaniya
August 21, 2022
Reading Time: 1 min read
0
માત્ર ૨ જ ટીપામાં કાન નો બધો મેલ બહાર નીકળી જશે
Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આજે એક એવા અને બધા જ લોકોને ઉપયોગી અને ફાયદો કરે છે તેવા વિષય ઉપર વાત કરવાના છીએ કે જો તમને કાનમાં મેલ ભરાઈ ગયો હોય તો તેને કઈ રીતે સાવ દેશી પદ્ધતિથી બહાર કાઢી શકાય તેના વિશે વાત કરવી છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

અત્યારે ઘણા ખરા લોકો કે જેમને ખબર નથી હોતી એ લોકો તેમના કાનમાં મેલ ભરાઈ ગયો હોય તો તે લોકો આ મેલને દુર કરવા માટે સેફટી પીન કે દીવાસળી લેતા હોય છે આ પ્રયોગ તમારે બિલકુલ કરવો જોઈએ નહિ તે હંમેશા કાનને નુકશાન પહોચાડે છે, તમે દીવાસળી વડે કાનમાંથી મેલ કાઢો છો ત્યારે ક્યારેક દીવાસળી તમારા કાનમાં ભાંગી જવાની શક્યતાઓ રહેલી હોય છે.

કાનનો મેલ કાઢવાનો દેશી ઈલાજ: તમારે સૌથી પ્રથમ બજારમાંથી થોડું સરસવનું તેલ લઇ આવવાનું રહેશે પછી તે તેલને ગેસ કે ચુલા ઉપર ગરમ કરી નાખવું અને તે તેલ ગરમ કરીને જેવું ઠંડુ પડે એટલે રાત્રે સુતા પહેલા તમે બે ટીપા એક કાનમાં નાખો અને 10 મિનીટ સુધી સુતા રહ્યો અને પછી તે કાનમાં રૂ મૂકી દેવું. ત્યારબાદ તમે બીજા કાનમાં પણ આ રીતે કરો બે ટીપા તેલના નાખો અને 10 મિનીટ સુધી સુઈ જાવ અને રૂ નું પોતું મૂકી દ્યો.

ત્યારબાદ તમારે બંને કાનમાં રૂ મુકીને આખી રાત સુધી સુઈ જવાનું. તમે જ્યારે સવારે ઉઠો એટલે જે સ્ટ્રીક આવે છે કાનનો મેલ કાઢવા માટે તેને લઈને કાનમાંથી ધીમે ધીમે મેલ કાઢવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

આ પ્રયોગ કરવાથી કાનમાં જેટલો મેલ હશે તે બધો જ મેલ નીકળીને રૂ સાથે ચોટી જાય છે અને બહાર નીકળી જાય છે તથા આ પ્રયોગ તમારે મહિનામાં બે વખત કરવાથી તમાર કાન થઇ જશે એકદમ ચોખ્ખા કાચ જેવા. તમે આ ઉપાય અજમાવશો એટલે તમને કાનમાં સારામાં સારું સંભળાતું પણ થઇ જશે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા કાનમાં ભરાયેલો મેલ દેશી ઓહડીયાની મદદથી કઈ રીતે કાઢવો તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
હાથ પગ કે કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે

હાથ પગ કે શરીરના કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે, જાણો તેના કારણો અને 3 સચોટ ઉપાય

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Gujarat Diwali jahernamugujarat diwali jahernamu

ગુજરાત સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ ગુજરાતમાં ફટાકડા મુદ્દે બહાર પડાયું જાહેરનામું

November 7, 2020
રોગો ના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર

100 થી વધુ રોગો ના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર

August 27, 2022
જો વસંત પંચમીના દિવસે ઉપવાસ રાખો છો તો ક્યારેય ન કરશો આ 7 ભૂલો નહીંતર…

જો વસંત પંચમીના દિવસે ઉપવાસ રાખો છો તો ક્યારેય ન કરશો આ 7 ભૂલો નહીંતર…

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In