Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આ 5 આદતો આપણા હૃદય માટે છે ખૂબ જ ઘાતક, ચેતી જજો નહિતર બનશે ન બનવાનું

Editorial Team by Editorial Team
August 22, 2022
Reading Time: 1 min read
0
આ 5 આદતો આપણા હૃદય માટે છે ખૂબ જ ઘાતક, ચેતી જજો નહિતર બનશે ન બનવાનું
Share on FacebookShare on Twitter

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણી દરરોજની જીવનશૈલી ખૂબ જ અસ્તવ્યસ્ત હોય છે અને તેમાં આપણા ભોજનનો સમય પણ વ્યવસ્થિત હોતો નથી તથા બીજા કાર્ય કરવાનો સમય પણ યોગ્ય હોતો નથી. તમે બધા જાણો છો કે ધુમ્રપાન કરવાથી હૃદયનું જોખમ વધી જાય છે. અને આપણે આપણા દરરોજના જીવનમાં કસરત પણ કરતા નથી તેના કારણે હૃદયનું જોખમ વધી જતું હોય છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

બીજી ઘણી બધી એવી બાબતો છે જેના કારણે આપણા હૃદય પર ભાર પડતો હોય છે અને જેના કારણે આપણા હૃદયને તકલીફ પડતી હોય છે, તેવી વસ્તુઓને જરૂરથી છોડી દેવી જોઈએ. તો આજે આપણે જાણીશું કે આપણા જીવનમાં એવી કઈ કઈ આદતોને બદલવી જોઈએ જેનાથી હૃદય રોગના  જોખમને ઓછું કરી શકાય.

વધુ પડતા મીઠાનું સેવન : મીઠાનું વધુ પડતી માત્રામાં સેવન કરવાથી લોહીમાં પાણીની માત્રા વધી જાય છે અને તેના જ કારણે આપણું લોહી પાતળું થઈ જાય છે, આમ તેના લીધે જ હૃદય ઉપર વધુ દબાણ આવતા જ આપણું હૃદય ફેલ થઈ શકે છે અને તેના જોખમો ખૂબ જ વધી જાય છે. માટે મીઠાનું સેવન હમેશા યોગ્ય માત્રામાં કરવું જ આપણા હદય માટે લાભદાયી બને છે.

લાંબા સમય સુધી સતત સુધી ટીવી જોવું : લાંબા સમય સુધી ટીવી જોવું પણ આપણ શરીર માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આપણે આરામ કરવાના બહાને લાંબા સમય સુધી ટીવી જોયા કરીએ છીએ અને સતત એક જ જગ્યાએ બેસી રહીએ છીએ તે હદય માટે ખૂબ જ ઘાતક છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આપણે દર 30 મિનિટ થઈ ગયા બાદ થોડું ચાલવું જોઈએ. આમ સતત એક જગ્યાએ બેસી રહેવાથી આપણા હૃદયની તબિયત બગડવાના જોખમ વધી જાય છે.

પુરતી ઊંઘ ન લેવી : આપણે ખોટી જીવન શૈલીના કારણે આપણે રાત્રે મોડે સુધી જાગતા રહીએ છીએ અને સવારે મોડા સુધી ઊંઘતા રહીએ છીએ. પરંતુ આપણને જો પૂરતી ઊંઘ ન મળે તો તેની ડાયરેક્ટ અસર આપણા હૃદય ઉપર પડે છે અને તેના જ કારણે વ્યક્તિ ઘણી બધી વખત તણાવની સ્થિતિમાં પણ આવી જાય છે.

વધુ પડતું કામનું દબાણ : ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગૌતમ જણાવે છે કે લાંબા સમય સુધી તણાવમાં રહેવાના કારણે આપણા શરીરના ધબકારા તથા બ્લડપ્રેશર વધી જવાનું જોખમ રહે છે અને આમ તેના જ કારણે લોહીની ધમનીને પણ નુકસાન પહોંચે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવા માટે તમારે દરરોજ ઊંડા શ્વાસ લેવા જોઈએ તથા પોતાની ગમતી વસ્તુઓ માટે થોડો સમય કાઢવો જોઈએ. આમ વધારે પડતા કામના દબાણને કારણે પણ તમારા સ્વાથ્ય ઘટક અસર પડી શકે છે.

મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવી : નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો આપણે મોઢામાં રહેલા બેક્ટેરિયાને યોગ્ય રીતે સાફ કરીશું નહીં તો આપણા હૃદયને ખૂબ જ નુકસાન થઈ શકે છે તેમજ અને મોઢામાં રહેલા બેક્ટેરિયા સીધા ગળામાં જાય છે અને તે હૃદયને નુકસાન પહોંચાડે છે. તેથી દરરોજ મોં ની યોગ્ય રીતે સફાઈ કરવી જોઈએ.

સતત નસકોરા બોલાવવા : જો તમને પણ રાત્રે સતત નસકોરા બોલાવવાની આદત પડી જાય છે તો તેનાથી ઊંઘને ખલેલ પહોંચે છે.  અને આપણા ગળામાં રહેલા સ્નાયુઓ તથા શ્વાસ નળીમાં સ્થિરતા ઉત્પન્ન કરે છે અને તેના જ કારણે ગળામાં રહેલી નસો બ્લોક થઈ જતા જ આપણા શરીરને જરૂરી ઓક્સિજન મળી શકતો નથી અને આમ જો આ જ પ્રકારની પરિસ્થિતિ ઘણા બધા સમય સુધી રહેતો. તેના જ કારણે હાઇ બીપી તથા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

આમ, આ ખરાબ આદતોને સુધારીને તમે તમારા હદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકો છો. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર અન્ય લોકો સુધી શેર કરજો.

Tags: Bad Habits for Heart
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેન્સરના દર્દીઓએ પોતાના આહારમાં આ વસ્તુ જરૂર ખાવી જોઈએ, રોગ સામે લડવામાં મળશે મદદ

કેન્સરના દર્દીઓએ પોતાના આહારમાં આ વસ્તુ જરૂર ખાવી જોઈએ, રોગ સામે લડવામાં મળશે મદદ

July 14, 2022
મેડીકલ માંથી ટીકડા લેવા કરતા આ એક ઉપાય કરી જુવો ખુબ ફાયદો કરશે

મેડીકલ માંથી ટીકડા લેવા કરતા આ એક ઉપાય કરી જુવો ખુબ ફાયદો કરશે

December 18, 2022
Trump vs bidden

ટ્રમ્પ ચૂંટણી હારી ગયા પણ હાર માનવા તૈયાર નથી કહ્યું બાઈડન ખોટી રીતે જીત્યા છે

November 8, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In