Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

હાથ પગ કે શરીરના કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે, જાણો તેના કારણો અને 3 સચોટ ઉપાય

Deep Charaniya by Deep Charaniya
August 22, 2022
Reading Time: 1 min read
0
હાથ પગ કે કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે

હાથ પગ કે કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે

Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલમાં જો તમને હાથ – પગમાં ખાલી ચઢી જતી હોય માટે મારે તમને આ જે ખાલી ચઢે છે તેનું મુખ્ય કારણ શું છે તથા તે મટાડવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ કે જેથી કરીને ખાલી ચડવામાં રાહત થાય છે તેના વિશે માહિતગાર કરીશું. મિત્રો તમે બધા જાણો જ છો કે અત્યારે ખાલી મોટા ભાગના લોકોને નહીવત પ્રમાણમાં ચઢતી હોય છે એવો કોઈ માણસ નહિ હોય કે તેમને ખાલી ન ચઢી હોય અથવા તો ખાલી ચઢવાનો અનુભવ ન થયો હોય બધા જ લોકોને એક વખત તો ખાલી ચઢી જ હોય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

ખાલી ચઢવી એ કોઈ ચિંતાનુ કારણ નથી માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક તમે સુતા હોવ ત્યારે તમારો હાથ નીચે રહી ગયો હોય ત્યારે પણ તમને ખાલી ચઢતી હોય છે અથવા તો શરીરનો કોઈ એક ભાગ નીચે દબાઈ જવાથી તે ભાગ ઉપર લોહીનું પરિભ્રમણ ઓછુ થઇ જતું હોય છે એટલા માટે આપણને ખાલી ચડે છે. જયારે તમને હાથ કે પગ ઉપર ખાલી ચઢી હોય ત્યારે તે ભાગ ઉપર તમતમાટી થતી હોય છે કીડીયું ચઢતી હોય તેવું થાય છે અથવા તો તમને એવું લાગતું હોય છે કે હાથ – પગ છે જ નહિ ત્યારબાદ જેવી ખાલી ઉતરી જાય એટલે  તમારા હાથ – પગ મૂળ સ્થિતિમાં આવે છે ત્યારે પાછુ હતું એમનેમ થઈ જાય છે એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી.

મિત્રો ચિંતાનું કારણ ક્યારે છે કે તમને કોઇપણ કારણ વગર વારંવાર દિવસમાં એમનેમ જ હાથ – પગમાં ખાલી ચઢતી હોય ત્યારે તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે માટે તમારે તે સમયે થોડી તકેદારી પણ રાખવી પડતી હોય છે.

હવે જાણી લઈએ કે હાથ-પગમાં ખાલી ચઢવાના મુખ્ય કારણો વિશે: બીપી લો થઇ જવાથી- હાથ – પગમાં ખાલી ચઢવા પાછળ જો તમને બીપીનું પ્રમાણ ઓછુ થઈ જવાથી પણ ખાલી ચઢતી હોય છે. લો બીપી થવા પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો તમને જયારે તમારા શરીરની બોડીમાં ઇન્ફેકશન લાગે છે ત્યારે લો બીપી થવાની સંભાવનાઓ રહે છે. આ ઉપરાંત તમારી બોડીમાં શુગર ઘટી ગયું હોય ત્યારે પણ લો બીપી થઇ જવાની શક્યતાઓ રહે છે.

હિમોગ્લોબીનની માત્રા ઓછી થવાથી : વાત કરીએ હિમોગ્લોબીન તો કોઈને HB નું પ્રમાણ ઓછુ થઈ ગયું હોય એટલે કે 12 ટકા કે તેથી ઓછુ થઇ જાય ત્યારે પણ હાથ – પગમાં ખાલી ચઢવાની શરુ થઇ જતી હોય છે.

B-12 ની ઉણપ : મિત્રો આ સમસ્યા અત્યારે તો ઘણા બધા લોકોને થતી હોય છે. B-12 ની ખામી હોવાને કારણે પણ તમને હાથ – પગમાં ખાલી ચઢવાની સમસ્યા થતી હોય છે. આ દર્રીઓ સૌથી વધુ ફોરેનમાં જોવા મળતા હોય છે અને તેમાં પણ અમેરિકા, કેનેડા જેવા દેશોમાં આ રીતે B-12 ની કમી વાળા દર્રીઓ વધુ જોવા મળતા હોય છે.

જો તમને લો બીપી ને કારણે ખાલી ચડતી હોય અને તમારું બીપી લો થઇ ગયું એ સમયે તમારે લીંબુ, મીઠું અને ખાંડ નાખીને તેનું શરબત કરીને પીય જવાથી ફાયદો થાય છે તેમજ મીઠું થોડું વધુ નાખવું કારણ કે મીઠામાં આયોડીનનું પ્રમાણ વધુ હોય છે બીપીનું હાઈ કરવાનું કામ કરે છે. આ એક જ ઉપાય કરવાથી ફાયદો બીપીની સમસ્યામાંથી છુટકારો મળે છે.

જો તમને હિમોગ્લોબીનની ઉણપને કારણે જો વારંવાર ખાલી ચડતી હોય તો તમારે પાલખની ભાજી અને બીટનું બને એટલું વધુ સેવન કરવાથી હિમોગ્લોબીનના પ્રમાણમાં ખાસ સુધારો થાય છે એમાં પણ પાલખની ભાજીમાં તો ખુબજ વધુ પ્રમાણમાં HB નું પ્રમાણ વધુ હોય છે. પુરુષોમાં HB નું પ્રમાણ મિનિમમ 13.5 ટકા જોવું જોઈએ અને સ્ત્રીઓમાં HBનું પ્રમાણ 12.5 ટકા હોવું જોઈએ. બીટનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પણ HB સારા એવા પ્રમાણમાં મળી રહે છે.

B-12 ની ઉણપને કારણે : જો તમને B- 12ની ઉણપને કારણે તમને ખાલી ચડી જતી હોય તો તેને ઠીક કરવા માટે તમારે આથા વાળા ખોરાકનું સેવન કરવાથી રાહત થાય છે આથા વાળા ખોરાકો જેવા કે ઈડલી, ઢોકળા, ઇદડાં, ખમણ વગેરે જેવા ખોરાકો આથા વાળા ખોરાકો કહેવામાં આવે છે. આ ખોરાકમાં ભરપુર B – 12 મળી રહે છે માટે આવા ખોરાકો ખાવા જોઈએ. તથા ફણગાવેલા કઠોળ ખાવાથી પણ ફાયદો થાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા હાથ- પગમાં જો તમને ખાલી ચઢતી હોય તો તેને કઈ રીતે ઠીક કરી શકાય તેમજ ખાલી ચડવાનું મુખ્ય કારણ શું છે અને તેને મટાડવા માટેના દેશી ઉપાયો ક્યાં ક્યાં કરવાથી રાહત થાય તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

કેલ્સિયમનો ભંડાર

આ છે કેલ્સિયમનો ભંડાર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ માટે છે ખુબ કામનું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

April 16, 2022
ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી

ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી

May 5, 2022
ટોઇલેટને એકદમ ચકાચક કરવા ઘરમાં રહેલી આ એક વસ્તુનો ઉપયોગ કરો

ટોઇલેટને એકદમ ચકાચક કરવા ઘરમાં રહેલી આ એક વસ્તુનો ઉપયોગ કરો

July 26, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In