Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

Deep Charaniya by Deep Charaniya
August 23, 2022
Reading Time: 1 min read
0
જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં જણાવી દેવાના છીએ કે જો તમે કબજિયાત જેવી બીમારીથી સતત પીડાઈ રહ્યા છો તો તેને કઈ રીતે ઘરે બેઠા જ દેશી ઈલાજ કરીને જડમૂળમાંથી મટાડી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ તથા કબજિયાત થવાના મુખ્ય કારણો અને તેને તમારે કઈ રીતે દેશી ઓસડીયુ ઘરે જ બનાવીને તેનો ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપવી છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

કબજિયાત થવાના મુખ્ય કારણો : મિત્રો કબજિયાત થવા પાછળ મુખ્ય કારણ હોય તો તે છે શરીરમાં પાણીની કમી, ઓછુ પાણી પીવાથી પણ કબજિયાત થવાની શક્યતાઓ રહેલી હોય છે, સવારમાં ઠંડુ પાણી પીવાથી પણ કબજિયાત થઇ શકે છે, પચે નહિ તેવા ખોરાકનું સેવન કરવાથી કબજિયાત થવાની શક્યતાઓ રહે છે.

કબજિયાત માટેનો દેશી ઈલાજ : મિત્રો કબજિયાત નો ઈલાજ બતાવતા વૈધ રામેશ્વર દાસ જણાવે છે કે જો તમને કબજિયાત જેવી બીમારી થઇ છે તો તેને મટાડવા માટે તમારે એરંડિયાનું તેલ અને ગરમ કરેલા દૂધનો ઉપયોગ કરવાથી કબજિયાત માંથી તમને મુક્તિ મળે છે તેના માટે તમારે સૌ પ્રથમ એક ગ્લાસ ભરીને દૂધ લેવાનું છે અને તેને થોડું ગરમ કરી નાખવાનું છે ત્યારબાદ આ દૂધમાં એક ચમચી ભરીને એરંડિયાનું તેલ નાખીને બરાબર મિક્સ કરી દેવું.

આ બનાવેલા મિશ્રણ ક્યાં સમયે સેવન કરી શકાય? મિત્રો તમે જે એરંડિયું અને હુફાળા દૂધનું જે મિશ્રણ બનાવ્યું છે તેને તમારે દરરોજ રાત્રે તમે જમી લીધા બાદ દોઢ થી બે કલાક પછી તેનું સેવન કરવું જોઈએ. આ ઈલાજ તમે એકાદ અઠવાડિયા સુધી કરશો તો તમને જડમૂળમાંથી કબજિયાત થઇ જશે દુર. આ એરંડિયા વાળું દૂધ તમારા શરીરમાં જઈને એક કવચ બનાવે છે અને તે બનેલું કવચ એટલું બધું ચીકણું હોય છે કે તે શરીરના મળને રોકશે નહિ શરીરના મળને આગળ વધતો અટકાવશે નહિ એટલે પછી કબજિયાત થશે જ નહિ. કબજિયાત માટેનો આ કાયમી ઈલાજ છે.

આમ, જો તમને બહુ જૂની કબજિયાતની બીમારી હશે તો તેને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે વૈદ્ય રામેશ્વર દાસે જણાવેલા દેશી ઓસડીયા વડે કઈ રીતે તમે કબજિયાતને દુર કરી શકો, તથા કબજિયાત થવાના કારણો શું હોય છે ? તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
કેલ્સિયમનો ભંડાર

આ છે કેલ્સિયમનો ભંડાર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ માટે છે ખુબ કામનું

વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘર બેઠા ધાધર મટી જશે

ઘર બેઠા ધાધર મટી જશે બસ આજ થી આટલું ખાવાનું બંધ કરી દેજો

October 24, 2022
ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

August 25, 2022
જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ 2 વસ્તુ મિક્સ કરીને કરો સેવન

જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ 2 વસ્તુ મિક્સ કરીને કરો સેવન

January 2, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In