Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

Editorial Team by Editorial Team
August 23, 2022
Reading Time: 1 min read
0
આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ
Share on FacebookShare on Twitter

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આયુર્વેદમાં વિશ્વાસ કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે, આયુર્વેદમાં એવી ઘણી બધી જડીબુટ્ટીઓ તથા ઘણી બધી એવી વસ્તુઓ રહેલી છે જેનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્યને લાભ થાય છે. તેમાં વરીયાળી એક એવી વસ્તુ છે જેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય અને ઘણા બધા લાભ થાય છે. પરંતુ વરિયાળી સાથે જો મધનું સેવન કરવામાં આવે તો વ્યક્તિનો આહાર તથા તેના સ્વાસ્થ્ય બંનેને ખૂબ જ અસર થાય છે અને તમે ઘણી બધી બીમારીથી દૂર રહી શકો છો.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આપણે દરેક વ્યક્તિ બપોરે તથા રાત્રે જમ્યા પછી વરીયાળીનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ ઘણા બધા લોકોને વરિયાળીનું સેવન કરવાના ફાયદાની ખબર હોતી નથી, વરિયાળીનું સેવન કરવાથી આંખો માટે લાભદાયી બનવાની સાથે આંખમાં રહેલી કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે. વરીયાળીનું સેવન પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકારક હોય છે માટે જ આપણે વરીયાળીને મુખવાસ તરીકે કરીએ છીએ.

વરિયાળીનું સેવન કરવાથી શરીરને ઘણા બધા પોષક તત્વો આપણા મળે છે અને તેમાં પણ વરીયાળી અને મધનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આયુર્વેદમાં મધને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, અને મધમા વિટામિન-C એમિનો એસિડ તથા કાર્બોહાઈડ્રેટ જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે, અને તે આપણા શરીરની ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે મદદ કરે છે. ચાલો જાણીએ વરિયાળી અને મધનું સેવન કરવાથી આપણા શરીરને ફાયદા વિષે.

વજન ઓછું કરવા માટે મદદરૂપ : આજકાલ લોકો ઘરના ભોજન કરતા બહારની ખાણીપીણીમાં વધારે ધ્યાન આપતા હોય છે, અને અઠવાડિયામાં એક વખત જરૂરથી બહાર જમવા જતા હોય છે તેના જ કારણે લોકો મેદસ્વિતાનો ભોગ બની જાય છે. આમ આ સમસ્યાને દૂર કરવા માટે વરીયાળી તથા મધનું સેવન કરવાથી વજન ખૂબ જ આસાનીથી ઓછું કરી શકાય છે. વરિયાળીમાં ફાયબરનું પ્રમાણ સારું એવું હોય છે.

પાચનતંત્ર સ્વસ્થ બનાવે : આપણે કોઈપણ ભોજન કરીએ છીએ ત્યારે તેની સીધી અસર આપણા પાચનતંત્ર ઉપર પડતી હોય છે. આમ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્ર પણ ખૂબ જ સ્વસ્થ હોવું જોઈએ, ત્યારે મધ અને વરિયાળીનું સેવન પાચનતંત્રને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે, અને આપણને જ્યારે ભૂખ નથી લાગતી અથવા તો પેટમાં કબજિયાત કે પછી ગેસની સમસ્યા થઈ હોય તેવી પરિસ્થિતિમાં પણ મધ તથા વરિયાળીનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.

શરદી ખાંસી માટે ફાયદાકારક : આમ જોવા જઈએ તો લોકોને જ્યારે શરદી ખાંસી થઈ જતી હોય છે ત્યારે તેઓ હળદર તથા મધનું સેવન કરતાં જ હોય છે. પરંતુ જો તમે મધમા વરીયાળી મિક્સ કરીને તેનું સેવન કરશો તો તમને શરદી ખાંસીમાં ખૂબ જ ફાયદો જોવા મળશે.

લોહીને શુદ્ધ કરે : લોહીમાં રહેલા કચરાને દૂર કરવા માટે વરીયાળીને ખૂબ જ ફાયદાકારક માનવા આવે છે. કારણ કે લોહીને શુદ્ધ કરવા માટે વરિયાળી તથા મધનું સેવન કરવાથી કિડની અને લીવરમાં રહેલ ખરાબ કચરો દૂર થઈ જાય છે અને તેની માટે મધ તથા વરીયાળી અત્યંત ફાયદાકારક છે.

આમ, વરીયાળી અને મધનું સેવન કરવાથી ખુબ જ ફાયો થાય છે. આ વસ્તુનું સેવન હંમેશા યોગ્ય માત્રામાં કરવું જેથી કોઈ અન્ય આડઅસર ન થાય. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને અન્ય લોકો સાથે જરૂર શેર કરજો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

આધાશીશીની સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવાનો અસરકારક ઘરેલું ઉપાય

આધાશીશીની સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવાનો અસરકારક ઘરેલું ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બજારમાં જગ્યા ન મળી તો વ્યક્તિએ સાઇકલ પર જ મોમોઝ વેચવાનું શરૂ કર્યું, તેની વિચારણીએ જીતી લીધું લોકોનું દિલ

બજારમાં જગ્યા ન મળી તો વ્યક્તિએ સાઇકલ પર જ મોમોઝ વેચવાનું શરૂ કર્યું, તેની વિચારણીએ જીતી લીધું લોકોનું દિલ

March 31, 2022
શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

November 30, 2022
ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

December 31, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In