Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આધાશીશીની સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવાનો અસરકારક ઘરેલું ઉપાય

Editorial Team by Editorial Team
August 24, 2022
Reading Time: 1 min read
0
આધાશીશીની સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવાનો અસરકારક ઘરેલું ઉપાય
Share on FacebookShare on Twitter

આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે ખૂબ જ તકલીફમાં મુકાઈ જતા હોય છે. કારણ કે તેઓ યોગ્ય સમયે જમતા નથી તથા યોગ્ય સમયે આરામ પણ કરતા નથી. આમ આ ખરાબ જીવનશૈલીના કારણે ઘણા બધા વ્યક્તિઓમાં આધાશીશીની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આધાશીશી નો મુખ્ય કારણ તણાવને જ માનવામાં આવે છે. કારણ કે જોવામાં આવે તો આધાશીશી એક પ્રકારનો રોગ જ છે અને તેમાં માથાના અડધા જ ભાગમાં ખૂબ જ દુખાવો શરૂ થઈ જાય છે, અને અમુક વખત તો આ દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે કે સહન કરવો પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, આ દુખાવો અમુક કલાકો કે પછી અમુક દિવસો સુધી પણ રહેતો હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આધાશીશીથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે તેમાં લોકો આયુર્વેદિક ઉપાય કરતા હોય છે, તો અમુક લોકો દવાઓ લેતા હોય છે. પરંતુ અમે આજે તમને આધાશીશી થી સંપૂર્ણ રીતે છુટકારો મેળવવા માટેના અમુક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ફાયદાકારક અને અસરકારક સાબિત થશે.

આધાશીશી દૂર કરવા માટે આદુને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુનો ઉપયોગ દરેક મહિલાઓ પોતાના રસોડામાં જરૂરથી કરતા હોય છે તેઓ આદુનો ઉપયોગ ભોજનમાં કરે છે અથવા તો ચા બનાવવા માટે પણ કરતા હોય છે અને ઘણા બધા વર્ષોથી આદુનો ઉપયોગ ઘણા બધા રોગોને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. ઘણા બધા સંશોધનોમાં પણ જાણવા મળ્યું કે આદુ ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટેનો એક રામબાણ ઈલાજ છે.

આદુ માં ઘણા બધા ગુણ રહેલા હોય છે, આદુંમાં એક મહત્વનો ગુણ બળતરા વિરોધી ગુણ હોય છે અને તે આધાશીશીના લક્ષણો હોય તેની સામે લડવા માટે ખૂબ જ મદદરૂપ થતો હોય છે. આમ આ તત્વો પ્રોસ્ટાગ્લાન્ડિન્સના ટિંકચરને અવરોધવાનું કામ કરે છે અને તેના જ આધારે માથાનો દુખાવો થઈ જાય છે. આદુ પાચનમાં સુધારો કરવાના કામ માટે પણ અત્યંત ઉપયોગી છે તથા આધાશીશીના દર્દીઓને ઉલટીની સમસ્યા થાય છે તેને દૂર કરવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે.

આધાશીશી માટે આદુનો ઉપયોગ કરવાની રીત : આદુનો ઉપયોગ કરવાની બે રીત જણાવવામાં આવી છે, પ્રથમ રીતમાં આદુનો ઉપયોગ કરવા માટે પહેલા આદુ તથા લીંબુના રસની એક સરખી માત્રા લેવાની છે, ત્યારબાદ તે બંનેને મિક્સ કરીને તેને દિવસમાં ઓછામાં ઓછું એક થી બે વખત સેવન કરવાનું છે, તેનાથી આધાશીશીમાં થતો માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે.

બીજી રીતમાં આદુને છીણી નાખો ત્યારબાદ તેનો એક પાવડર તૈયાર કરો. હવે પાણી લઈને બે ચમચી આદુ પાવડરને તેમાં મિક્સ કરો, અને હવે તેને કપાળ ઉપર લગાવી દો. આમ કરવાથી માથાનો દુખાવો ખૂબ જ જલ્દી ગાયબ થઈ જાય છે. આ બંને ઘરેલું ઉપાયો દ્વારા તમે આધાશીશીના દુખાવાને દુર કરી શકો છો.

આધાશીશીની સમસ્યામાં અસહ્ય માથાનો દુખાવો થતો હોય છે અને તેવી પરિસ્થિતિમાં તમે આદુની ચાનું સેવન પણ કરી શકો છો. તેની માટે તમારે સૌ પ્રથમ આદુને એક કપ પાણીમાં ઉકાળવાનું છે અને જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને તેમાં મધ તથા લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરવાનું છે. આમ કરવાથી તમને આધાશીશી ની સમસ્યામાં ખૂબ જ ફાયદો થશે.

આમ, આ ઘરેલું ઉપાય દ્વારા તમે આધાશીશીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ આ સમસ્યાને દુર કરી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
વાળને ઘાટ્ટા કાળા, મજબુત અને ચમકદાર બનાવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

વાળને ઘાટ્ટા કાળા, મજબુત અને ચમકદાર બનાવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

રસોઈના મસાલામાં વપરાતી આ એક વસ્તુ

રસોઈના મસાલામાં વપરાતી આ એક વસ્તુનો ઓવરડોઝ માત્ર ૨ કલાકમાં જ મગજ ફેઈલ કરી શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું

શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું

December 28, 2022
આ 5 આદતો આપણા હૃદય માટે છે ખૂબ જ ઘાતક, ચેતી જજો નહિતર બનશે ન બનવાનું

આ 5 આદતો આપણા હૃદય માટે છે ખૂબ જ ઘાતક, ચેતી જજો નહિતર બનશે ન બનવાનું

August 22, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In