Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

Editorial Team by Editorial Team
August 25, 2022
Reading Time: 1 min read
0
ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ચોમાસાની ઋતુમાં બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવા આહાર સામેલ કરવાની અમુક વસ્તુઓ વિષે. ચોમાસાની ઋતુમાં હવામાન બદલાવના કારણે વધારે અસર બાળકો પર પડતી હોય છે. આ સીજનમાં બાળકોને શરદી-ઉધરસ અને તાવની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આ ઋતુમાં શરદી-ઉધરસ, તાવ અને ત્વચા સંબધિત સમસ્યાઓ સરળતાથી થઇ જતી હોય છે, આવી સ્થિતિમાં બાળકોથી માંડીને દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવી ખુબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ સીજનમાં બાળકોના આહારમાં એવી બધી વસ્તુઓ સામેલ કરો જેથી તેની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થવાની સાથે રોગમુક્ત રહે. ચાલો જાણીએ ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.

આહારમાં ખાટા ફળોનું સેવન કરવું  : ખાટા ફળોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે કારણ કે ખાટા ફળોમાં વિટામીન-C ભરપુર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબુત કરવાનું કામ કરે છે. બાળકોને નાસ્તામાં નારંગી, જામફળ, કીવી, બેરી, કેળા વગેરે જેવા ફળોનું સેવન કરાવવું જોઈએ.

લીલાપાન વાળા શાકભાજી : લીલા પાન વાળા શાકભાજીમાં આયર્ન, ફોલિક એસીડ, વિટામીન-A, વિટામીન-C, વિટામીન-K અને ખનીજ તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવાનું કામ કરે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ સીજનમાં લીલા પાન વાળી શાકભાજીમાં જીવાતો વધારે હોય છે માટે બરાબર જોઇને સેવન કરવું.

સફરજન : સફરજન સ્વાદિષ્ટ હોવાની સાથે એક સંપૂર્ણ આહાર છે, તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે છે. સફરજનમાં ફાયબર, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ અને આવશ્યક ખનીજ તત્વો મળી આવે છે. સફરજન બાળકોને તમે નાસ્તામાં અને લંચમાં સલાડ તરીકે પણ આપી શકો છો.

ડ્રાય ફ્રુટ્સ : ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે. ડ્રાય ફ્રુટ્સમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ઝીંક, આયર્ન, વિટામીન-E, ઓમેગા-3 ફેટી એસીડ વગેરે ભરપુર માત્રામાં હોય છે જે કોઇપણ પ્રકારના ઇન્ફેકશનને વધતા અટકાવે છે. આવી સ્થિતિમાં બાળકોને સવારે ભૂખ્યા પેટ નાસ્તામાં ડ્રાય ફ્રુટ્સ ખવડાવવી જોઈએ.

દહીં : શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવા માટે દહીં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. દહીંમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા હોય છે જે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને મજબુત બનાવવામાં મદદરૂપ બને છે સાથે પાચનતંત્રને પણ સારું રાખે છે. જો તમે બાળકોને ભોજન સાથે દહીં આપો છો તો તેમની રોગપ્રતિકારક ક્ષમતા સારી રહેશે.

આદું : ચોમાસાની ઋતુમાં રોગોથી બચવા માટે આદુનું સેવન કરવું લાભદાયી બને છે. આદુ આપણી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવા ફાયદાકારક સાબિત થાય છે. આદુમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરદી-ઉધરસ, ગળામાં ખરાશ વગેરેને દુર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આદુના સેવનથી પાચનતંત્ર સારું રહેવાની સાથે શરીરને ઉર્જા આપે છે.

નારિયેળ પાણી : નારીયેલ પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબુત કરી શકાય છે કારણ કે નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ ભરપુર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ખુબ ફાયદાકારક બને છે.

આમ, ચોમાસાની ઋતુમાં આ બધી વસ્તુનું સેવન કરવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે તથા તમારા બાળકો રોગમુક્ત રહી શકો. આ ઉપયોગી માહિતીને અન્ય લોકો સુધી પહોચાડવા જરૂર શેર કરજો.

Tags: Increase Children Immunity Power
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
આ 10 પૈસા પેની શેરે રોકાણકારો 1 લાખના બનાવી દીધા 2 કરોડથી વધુ રૂપિયા

આ 10 પૈસાના પેની શેરે રોકાણકારો ના 1 લાખના બનાવી દીધા 2 કરોડથી વધુ રૂપિયા

માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો, જાણો સંપુર્ણ રેસીપી

માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો, જાણો સંપુર્ણ રેસીપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

tejaswi Yadav Supporter

તેજસ્વી યાદવના ઘરે સમર્થકો માછલી લઈને પહોંચ્યા, જાણો શું છે કારણ?

November 10, 2020
શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

November 18, 2022
રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો  હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

September 28, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In