Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ભાદરવામાં બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ અને શા માટે બળજબરીથી છુટા ન પાડવા જોઈએ

Deep Charaniya by Deep Charaniya
August 26, 2022
Reading Time: 1 min read
0
ભાદરવામાં બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ

ભાદરવામાં બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ

Share on FacebookShare on Twitter

સૃષ્ટિમાં દરેક જીવને પોતાનો  વંશ આગળ વધારવો આધિકાર કુદરત દ્વારા પાવામાં આવેલો છે. કુદરતના નિયમ અનુસાર દરેક જીવ પોતાનો વંશ આગળ વધારવા માટે નર અને માદા ક્રિયા કરે છે જેના લીધે તેનો વંશ આગળ વધે છે, આ જ સૃષ્ટીનો નિયમ છે. દરેક પ્રાણીઓ અનુકુળ વાતાવરણ અને સમયે મેટિંગ કરતા  હોય છે. મેટિંગ એટલે નર અને માદા દ્વારા થતું મિલન. આજના આ લેખમાં અમે વાત કરવાના છીએ ડોગ્સના મેટિંગ વિષે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તમે ઘણીવાર જોયું હશે કે ડોગ્સ શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન મેટિંગ કરતા હોય છે. આ સમય દરમિયાન ડોગ્સ નર અને માદા ચીપકી જાય છે. ડોગ્સના આ ચીપકવા બાબતે આપણને મનમાં ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે જેમ કે શા માટે ડોગ્સ આવી રીતે ચીપકતા હશે, તેનાંથી માદા ડોગ્સને શું નુકશાન થતું હશે વગેરે વગેરે જેવા પ્રશ્નો થતા હોય છે. આ લેખમાં અમે તમને આ બધા પ્રશ્નોનો હલ બતાવવાના છીએ.

બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ
બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ

ડોગ્સ ચીપકવાનો સમય 10-15 મીનીટ જેટલો કે પછી તેનાથી વધારે પણ હોઈ શકે છે. સામાન્ય રીતે ડોગ્સના મેટિંગ પછી  55થી 65 દિવસ બાદ ગલુડિયાનો જન્મ થતો હોય છે. આપણી સોસાયટીમાં એક એવો ગંદો નિયમ કે પછી મનમાં ખ્યાન છે કે ચિપકેલા બે ડોગ્સને કઈક અલગ રીતે જુવે છે અને તેમને અલગ અલગ રીતે હેરાન પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ હેરાન કરવાથી મેલ અને ફીમેલ ડોગ્સને શું શું નુકશાન થતું હોય છે, જે જાણીને તમને પણ દુખ થશે કે લોકો આ શું કરી રહ્યા છે.

શા માટે બે ડોગ્હસ ચિપકે છે: વે આપણે મુખ્ય વાત કરીએ કે જયારે ડોગ્સ ચિપકેલા હોય ત્યારે લોકો તેને બળજબરી કરીને અલગ કરવાની કોશિશ કરતા હોય છે, આમ કરવાથી બંનેના પર્સનલ અંગોને નુકશાન થાય છે. જયારે બંને ડોગ્સ મેટિંગ કરતા હોય છે અને જયારે આ ક્રિયા પૂરી થાય તરત જ મેલ ડોગના પર્સનલ ભાગ પર માંસપેશીઓની એક ગ્રંથી હોય છે જેને “બલ્બસ ગ્રંથી” કહેવાય તે એકદમ ફૂલી જાય છે જેથી મેલ ડોગનું પર્સનલ પાર્ટ એકએક આગળથી જાડું થઇ જાય છે અને ફીમેલ ડોગ્સના પર્સનલ પાર્ટ માંથી બહાર આવી શકતું નથી.

શા માટે બે ડોગ્હસ ચિપકે છે
શા માટે બે ડોગ્હસ ચિપકે છે

જયારે બીજી બાજુ મેટિંગ ક્રિયા પતિ ગયા પછી ફીમેલ ડોગના પણ આંતરિક માંસપેશીઓ થોડી સંકોચાવા લાગે છે અને મેલ ડોગની બલ્બસ ગ્રંથીને જકડી રાખે છે જેથી આ સમસ્યા ઉદભવે છે. મેલ ડોગની બલ્બસ ગ્રંથી  ફૂલે છે અને ફીમેલ ડોગની ઇન્ટરનલ મસલ્સ સંકોચાઈ છે જેથી તે બલ્બસ ગ્રંથીને જકડી રાખે છે.

મેલ ડોગની આ બલ્બસ ગ્રંથીને સામાન્ય પોઝીશનમાં આવતા 10-15મિનીટ જેવો સમય લાગે છે ત્યારબાદ તેની મુળ સ્થિતિમાં આવી જાય છે. એટલે બંને ડોગ્સ આપમેળે છુટા પડી જાય છે. પરંતુ જયારે બંને ડોગ્સ એકબીજાને ચિપકેલા હોય છે ત્યારે તેને બળજબરી પૂર્વક અલગ કરવામાં આવે તો તેનાથી ફીમેલ ડોગના આંતરિક સ્નાયુ બહુ ખેંચાઈ છે અને ક્યારેક આ સ્નાયુઓ વધારે  પ્રમાણમાં ખેંચવાથી ફીમેલ ડોગ બચ્ચાને જન્મ આપી શકે અથવા માં બની શકે તેવી સ્થિતિમાં રહી શકતી નથી જે ખુબ જ પીદાયક હોઈ શકે છે. ઘણીવાર ફીમેલ ડોગ્સના આ સ્નાયુઓ વધારે પ્રમાણમાં ખેચાઇ જાય તો તે બહાર પણ નીકળી જતા હોય છે.

મેલ ડોગ
મેલ ડોગ

જયારે લોકો તેને બળજબરી પૂર્વક અલગ પડે છે ત્યારે આવી પરિસ્થતિ સર્જાઈ શકે છે અને ફીમેલ ડોગને ખુબ જ નુકશાન થઇ શકે છે. ઘણા કિસ્સામાં ડોગ્સને બળજબરી પૂર્વક અલગ પાડવામાં આવે તો મેલ ડોગ્સની બલ્બસ ગ્રંથી ખેંચાઈ જવાના કારણે તેની કીડની પણ ફેલ થાય અથવા નુકશાન થઇ શકે છે. આપણે એક વાત જરૂર યાદ રખવ જોઈએ કે જયરે પણ મેટિંગ કરતા હોય ત્યારે આવી સ્થિતિમાં ડોગ્સને ક્યારેય પણ બળજબરી પૂર્વક અલગ કરવાની કોશિશ ન કરવી જોઈએ અને તમે જો આવું જુવો તો તેને લોકોને આવું કરતા અટકાવવા જોઈએ. કારણ કે સૃષ્ટિમાં દરેક જીવને પોતાનો વંશ આગળ વધારવો આધિકાર કુદરત દ્વારા આપવામાં આવેલો છે.

મિત્રો આપડા ગામ કે શહેરમાં બે ડોગ ચિપકેલા જોવે એટલે લોકો તેને છુટા પાડવા માટે લાકડી કે પથ્થર વડે મારે છે, માટે દરેક ને એક વિનંતી છે કે સાચી માહિતી લોકો સુધી પહોચાડો જે થી આવા જીવ ઉપર ખોટો અત્યાચાર ના કરે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

પારસી સિવાય આવી અંતિમક્રિયા એકેય ધર્મમાં થતી નથી, જાણશો તો હેરાન થઇ જશો

કિન્નરને પૈસા આપતી વખતે આ બે શબ્દ બોલવાથી ખુબજ ફાયદો થાય છે

કિન્નરને પૈસા આપતી વખતે આ બે શબ્દ બોલવાથી ખુબજ ફાયદો થાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

August 29, 2022
જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

October 9, 2022
Bodyguard's

દુબઈના શાસકની પત્નીનું તેના જ બોડીગાર્ડ સાથે અફેર, મોઢું બંધ રાખવા માટે લુંટાવી કરોડોની રકમ

November 21, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In