Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય

Editorial Team by Editorial Team
August 26, 2022
Reading Time: 1 min read
0
માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય
Share on FacebookShare on Twitter

આપણે દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે કઠોળ ખાવાથી આપણા શરીરને પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સ ભરપુર માત્રામાં મળી રહે છે. પરંતુ તેમાં પણ જો આપણે કઠોળમાં મગની વાત કરીએ તો તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક કઠોળ માનવામાં આવે છે, જો તમે મગને અંકુરિત કરીને તેનું સેવન કરશો તો તે તમારા શરીર માટે વધુ સ્વાસ્થ્ય લાભ આપે છે. આમ દરરોજ અંકુરિત મગનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા પ્રકારના ફેરફાર થતા જોવા મળે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તમે કદાચ જાણતા નહીં હોવ પરંતુ આપણે જો દરરોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી અંકુરિત મગનું સેવન કરીશું તો આપણે ઘણી બધી બીમારીથી દૂર રહી શકીશું. કારણ કે ફણગાવેલા મગની અંદર ઘણા બધા પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, વિટામીન-A, વિટામિન-B, વિટામિન-C, આયર્ન, ઝિંક, પોટેશિયમ, મિનરલ તથા એન્ટિઓક્સિડન્ટ જેવા ઘણા બધા પોષક તત્વો આપણને ફણગાવેલા મગમાંથી મળતા હોય છે. તેથી તેનું સેવન કરવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. ચાલો જાણીએ ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરને થતા ફાયદા વિષે.

ફણગાવેલા મગમાં મોટાભાગના રોગોની દવા કહી શકાય છે, તેનું દરેક ઉમરના લોકો સેવન કરી શકે છે. ફણગાવેલા મગમાં ફાયબરનું પ્રમાણ સારું એવું હોય છે માટે તેનું સેવન કરવાથી શરીરનું વજન ઘટવાની સાથે પેટ સંબધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. ફણગાવેલા મગમાં વિટામીન-A હોય છે જે આંખો માટે ખુબ જ જરૂરી હોય છે, અને આંખની રોશની વધારમાં મદદરૂપ થાય છે. મગમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ એજંન્ટો આંખના કોષોને મુક્ત રેડીકલથી બચાવવા માટે ખુબ જ ફાયદાકારક બને છે.

ડાયાબીટીસની સમસ્યામાં ફણગાવેલા મગનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમાં પોલીફીનોલ્સ નામનું તત્વ હોય છે જે કેન્સર સામે રક્ષણ આપે છે. ફણગાવેલા મગમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે સ્કીન કેન્સર જેવી બીમારીને દુર રાખવાની સાથે તમરી સ્કીનને હેલ્ધી રાખે છે. એસીડીટીની સમસ્યામાં પણ ફણગાવેલા મગનું સેવન કરવાથી રાહત મળે છે, તે શરીર માટે અલ્કાલાઇન હોય છે જે એસીડ લેવલને ઓછું કરી તમારા શરીરના PH લેવલને રેગ્યુલર રાખવામાં પણ મદદરૂપ બને છે.

બ્લડપ્રેશરની સમસ્યામાં ફણગાવેલા મગ ફાયદાકારક બને છે, કારણ કે તેમાં પેપીસાઈડ મળી આવે છે જે બ્લડપ્રેશરને સંતુલિત રાખે છે. કબજીયાતની સમસ્યાને દુર કરવા પણ ફાયદાકારક સાબિત થાય છે. વાળની સમસ્યામાં પણ ફણગાવેલા મગ ફાયદાકારક બને છે અને વાળને બરછટ થતા અટકાવે છે.

ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થાય છે અને શરીરને એનેર્જી આપે છે. તેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોવાથી આપણા શરીરના મસલ્સને મજબુત બનાવે છે. ત્વચા સંબધિત સમસ્યાઓમાં પણ ફણગાવેલા માગ લાભદાયી બને છે.

ફણગાવેલા મગનુ સેવન તમે સલાડ અથવા તો ચાટ સ્વરૂપે પણ કરી શકો છો. આ વસ્તુનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરી શકવાની સાથે કોઈ પણ પ્રકારના વાયરસના સંક્રમણથી બચાવે છે. મગમાં હાજર ઓમેગા-3 ફેટી એસીડ હદયને સ્વસ્થ રાખે છે. આ મગ બનાવવા ખૂબ જ આસાન છે અને તેને તમે ખૂબ જ આસાનીથી ફણગાવી શકો છો.

આ રીતે ફણગાવો મગને : ફણગાવેલા મગ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકી મગ લેવા લેવા, ત્યારબાદ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મગ ખૂબ જ સારી ગુણવત્તાના હોય. હવે આ મગમાં પાણી ઉમેરો અને તેને ઓછામાં ઓછા છ થી આઠ કલાક સુધી રહેવા દો. મગને પાણીની અંદર સંપૂર્ણ રીતે ડુબાડીને રાખો.

હવે જ્યારે છ થી આઠ કલાક ઉપર થઈ જાય ત્યારે મગને પાણીમાંથી બહાર કાઢીને એક રેશમના કપડા ની અંદર મૂકો અને તે કપડું પોટલીની જેમ વીટીને 12 કલાક સુધી કોઈ સારી જગ્યાએ મૂકી દો. આમ 12 કલાક પછી તમારા ફણગાવેલા મગ બનીને તૈયાર થશે. તેનું તમે સવારે ખાલી પેટ સેવન કરી શકો છો. આ માગને તમે ચાત અથવા સલાડ પણ બનાવી શકો છો.

આમ, ફણગાવેલા મગનું સેવન કરીને તમે શરીરને એનેર્જીથી ભરપુર અને તંદુરસ્ત રાખી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ બીમાંરીમુક્ત બની શકો. આ ઉપયોગી માહિતીને મિત્રો તથા સગા-વ્હાલા જોડે જરૂર શેર કરવા વિનંતી.

Tags: Health Benefits of Sprouted mug
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

ભાદરવામાં બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ

ભાદરવામાં બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ અને શા માટે બળજબરીથી છુટા ન પાડવા જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

September 8, 2022
વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

August 22, 2022
SBI ATM card and credit card holders

SBIના ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો શું છે

September 28, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In