Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

Deep Charaniya by Deep Charaniya
August 26, 2022
Reading Time: 1 min read
0
હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં
Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને અહી એક એવા વિષય વિશે આજે મારે તમને વાત કરવી છે કે ચોમાસાની ઋતુઆ સૌને આ શાકભાજી સહેલાઇ થી મળી જતું હોય છે અને ગામડામાં તો આ ફળ કયો કે શાકભાજી કયો બંને માં ચાલે છે અને લોકો તેનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરતા હોય છે માટે મિત્રો મારે આ શાકભાજી જો તમે આ સમય દરમિયાન ખાશો તો તેનું શું પરિણામ આવશે તેના વિશે વાત કરવી છે કેવા કેવા રોગો થવાની સંભાવનાઓ રહેલી છે તેના વિશે માહિતી આપવી છે તો ચાલો જાણી લઈએ કે એવું તો તે કયું  શાકભાજી છે તે ?

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તો મિત્રો તમે કાકડી એટલે કે ગામડાની ભાષામાં તેને શીભડા પણ કહેતા હોય છે જો તમે આ સમય દરમિયાન આ શાકભાજી ખાશો તો તમને ભયંકરમાં ભયંકર રોગો ઉત્પન્ન કરશે અને એમાં પણ ખાસ કરીને આ સમય દરમિયાન પિત્તનું પ્રમાણ વધુ હોવાથી કાકડી માં મોટા ભાગે આ સમય દરમિયાન પાણી જ હોય છે અને આ પાણી પણ તે પિત્તને વધુ ઉગ્ર બનાવતું હોય છે અને તમારી ડાયજેસ્ટ સિસ્ટરને નર્વસ પાડી દે છે. જે લોકો એસીડીટીથી પરેશાન થતા હોય છે તેવા લોકોએ કોઇપણ પરિસ્થિતિમાં કાકડી ખાવી જોઈએ નહિ કારણ કે કાકડી આમ જોઈએ તો બહારથી ઠંડી હોય છે પણ જ્યારે તમે ખાવ છો ત્યારે તે કાકડી પાચનતંત્ર માટે ગરમ સાબિત થાય છે.

રક્ષાબંધનથી લઈને શરદપૂનમ સુધી કોઇપણ તંદુરસ્ત માણસ જો કાકડી મફતમાં મળે તો પણ ખાવી જોઈએ નહિ કારણ કે જયારે શ્રાવણ મહિનો પૂરો થાય છે ત્યારે વાતાવરણમાંથી પિત્તનો પ્રકોપ થાય છે તેમજ ભાદરવા મહિનામાં આ પિત્તનું પ્રમાણ ખુબજ વધી ગયું હોય છે તથા ગામડાના લોકો આ જે ભાદરવા મહિનામાં જે તાપ એટલે કે તડકો પડે છે તેને ઓતરા ચિત્તરાનો તાપ કહેતા હોય છે તથા આ સમય દરમિયાન દરેક મનુષ્યની અંદર પિત્તનું પ્રમાણ વધતું હોય છે આ વધતું પિત્તનું પ્રમાણ શરદપૂનમ સુધી વધતું હોય છે માટે તમે જો આ સમય દરમિયાન કાકડી ખાશો તો એક કહેવત પ્રમાણે તે બળતામાં ઘી હોમે તેવું કહેવાય કારણ કે કાકડી પણ શરીરમાટે પિત્ત વધારવાનું જ કામ કરે છે શરદપૂનમ સુધી.

પિત્ત થવાથી ઉભી થતી સમસ્યા :જો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધશે એટલે તમને એક નહિ પરંતુ અનેક ગણી સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે જેવી કે તમને છાતીમાં દુખાવો થાય છે ડાબી બાજુ તરફ, માથાનો દુખાવો થાય છે અને બને છે એવું કે ઘણી વખત તો ચક્કર પણ આવી જતા હોય છે, જે લોકોને પિત્તની બીમારી હશે અને તે જો કાકડી કે શીભડા ખાશે તો તેમને સ્ટમક અલ્સર, ડિયોડીન અલ્સર પણ થઇ શકે છે, હાથ-પગના તળિયામાં બળતરા થાય છે, પેશાબમાં બળતરા થાય છે, મળદ્વાર વાટે પણ બળતરા થાય છે. લીવરને લગતી સમસ્યા થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર પિત્તના કારણે 40 કે તેથી પણ વધુ રોગો થતા હોય છે.

કાકડી ક્યારે ખાવી ફાયદાકારક છે? જો તમારે કાકડી ખાવી જ હોય તો તમે શિયાળાની ઋતુમાં કાકડીની બનાવેલી કચુંબર, કાકડીનું બનાવેલું સલાડ ખાવાથી તમને ખુબજ ફાયદો થાય છે કારણ કે શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ ખુબજ શાંત હોય છે માટે નુકશાન કરતુ નથી.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા કાકડીનું સેવન ક્યારે કરવાથી નુકશાન થાય છે અને કાકડીનો ખાવાનો યોગ્ય સમય કયો કહેવાય તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ભાદરવામાં બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ

ભાદરવામાં બે ડોગ્સ ચીપકવા પાછળનું શું છે કારણ અને શા માટે બળજબરીથી છુટા ન પાડવા જોઈએ

પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

પારસી સિવાય આવી અંતિમક્રિયા એકેય ધર્મમાં થતી નથી, જાણશો તો હેરાન થઇ જશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

June 18, 2022
નાગરવેલના પાન

15 થી વધુ રોગોના ઉપાય માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

May 26, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In