Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ધર્મ દર્શન

પગમાં કેમ નથી પહેરવામાં આવતું સોનું, તેની પાછળ છુપાયેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

Deep Charaniya by Deep Charaniya
August 26, 2022
Reading Time: 1 min read
0
પગમાં કેમ નથી પહેરવામાં આવતું સોનું

પગમાં કેમ નથી પહેરવામાં આવતું સોનું

Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે તમને એક એવા સરસ મજાના વિષય વિશે માહિતી આપવાના છીએ કે તમે જોયું હશે કે સોનાને શરીરના હાથ, કાન, નાક, માથામાં, અને ગળામાં પહેરતા જોયા હશે પરંતુ તમે ક્યારેય પગમાં સોનું પહેરતા હોય નહિ તે નહિ જોયું હોય તો આવું શા માટે ? તો તમને પ્રશ્ન થશે કે પગમાં સોનું શા માટે નહિ પહેરતા હોય એના માટે આજે અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ.

RELATED POSTS

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

તમે લગ્ન પ્રસંગમાં પણ જોયું હશે કે સોનાના ઘરેણા પહેરવામાં આવે છે જે પરંપરા સદીઓ જૂની છે વેદો અને શાસ્ત્રોમાં પણ સોનાને ખુબજ પવિત્ર ગણવામાં આવ્યું છે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે માટે લગ્ન પ્રસંગે સોનાને પહેરવાનો પ્રયોગ કરવામાં આવતો હોય છે લગ્નમાં દુલ્હનને સોનાથી સજાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સોનાને ધારણ કરવાના ઘણા નિયમો બતાવવામાં આવ્યા અને તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સોનાના કોઇપણ આભુષણોને તમારે શરીર પર કઈ કઈ જગ્યાએ પહેરવાથી ફાયદો અને લાભ થાય છે તેમજ કઈ કઈ જગ્યાએ સોનાના આભુષણો ધારણ કરવાથી તે શરીર માટે નુકશાન કરે છે તેના વિશે પણ જરૂરી માહિતી આપી છે.

પગમાં કેમ નથી પહેરવામાં આવતું સોનું, તેની પાછળ છુપાયેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય
પગમાં કેમ નથી પહેરવામાં આવતું સોનું, તેની પાછળ છુપાયેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

સોનું પહેરવા અંગે શાસ્ત્રો કહે છે કે જો તમારે સોનાના આભૂષણો ધારણ કરવા હોય તો તેનું મુખ્ય સ્થાન કમરનો ઉપરનો ભાગ છે તમે સોનું કમરથી નીચેના ભાગે પહેરી શકો નહિ. આ ધાતુને પગમાં પહેરવી અશુભ માનવામાં આવે છે.

પગમાં શા માટે સોનું પહેરવામાં આવતું નથી ? આ અંગે શું કહે છે જ્યોતિષશાસ્ત્રો: જ્યોતિષશાસ્ત્રના કહ્યા અનુસાર પાયલ એટલે કે પગમાં પહેરવામાં આવતા સડા કે જાંજર તેનું મુખ્ય સ્થાન નીચે એટલે કે પગમાં હોય છે અને તે મોટા ભાગે ચાંદીના બનાવેલા હોય છે આથી જે જગ્યા એ શીતળતા બનાવી રાખવા માટે ચાંદીની પાયલ પહેરવામાં આવે છે અને પગમાં ચાંદીની પાયલ પહેરવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે.

જ્યોતિષ શાસ્ત્રના કહ્યા અનુસાર પાયલ પહેરવાના સ્થાનને કેતુનું સ્થાન કહેવામાં આવે છે તેથી ચાંદીમાં શીતળતાનો ગુણ રહેલો હોય છે આથી કેતુંમાં શીતળતા જો ન હોય તો તે નકારાત્મક વિચાર પ્રદાન કરે છે આથી આ જગ્યા ઉપર શીતળતા બનાવી રાખવા માટે ચાંદીની પાયલ પહેરવાથી ફાયદો થાય છે. ભગવાન વિષ્ણુને સોનું અતિ પ્રિય છે કારણ કે સોનું એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે આથી સોનાને શરીરના નીચેના ભાગે પહેરવું યોગ્ય માનવમાં નથી આવતું માટે જો તમે સોનાને પગમાં પહેરો એટલે બધા દેવતાઓનું અપમાન થયું ગણાય છે.

આ બાબતે વિજ્ઞાનનું શું કહેવું છે? વિજ્ઞાને પણ સોનાને પગમાં પહેરવાની મનાઈ કહી છે તથા તેમણે વધુમાં એ પણ જણાવ્યું છે કે સોનાના આભુષણો શરીરને ગરમ રાખે છે અને ગરમી આપે છે જ્યારે ચાંદીએ શરીરને શીતળતા આપે છે ગરમી અને શીતળતા જળવાઈ રહે એટલા માટે સોનાને કમરની ઉપર અને ચાંદીને કમરની નીચે પહેરવું યોગ્ય ગણવામાં આવે છે. જેનાથી તમને ઘણીખરી બીમારીઓ દુર થાય છે.

આ રીતે તમે આભુષણો પહેરશો તો તમારા શરીરમાં ઉર્જા પગથી મસ્તક સુધી અને મસ્તકથી પગ સુધી જળવાઈ રહેશે તથા જો તમે મસ્તકથી છેક પગ સુધી તમે સોનાના જ આભુષણો પહેરશો તો તમારું શરીર એકસમાન ઉર્જાનો સંચાર કરે છે જેથી શરીરને નુકશાન થવાની સંભાવનાઓ રહેલી હોય છે.

ચાંદીની કબુતરી વિશે એવી માન્યતા છે કે જો સ્ત્રીઓ પગમાં પહેરે તો તેમને માસિક નિયમિત આવી જાય છે તેમજ પગમાં એક્યુપ્રેશર પણ સારા એવા પ્રમાણમાં થાય છે ચાંદીની પાયલ પગમાં પહેરવાથી હાડકામાં દર્દની સમસ્યા થતી નથી આથી કોઇપણ મહિલા ચાંદીના પાયલ પહેરી રાખે છે તેને સાંધાનો દુખાવો થતો નથી થતા ચાંદીની વસ્તુ પહેરવાથી રક્ત સંચારનું કામ સારી રીતે થાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા ક્યાં આભુંષણો કઈ રીતે અને ક્યાં સ્થાન પર પહેરવાથી શું શું ફાયદો અને શું શું નુકશાન થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
Next Post
માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય

માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય

હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

September 26, 2022
સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 11, 2022
ફેફસાની સફાઈ

આ રીતે કરો ફેફસાની સફાઈ, આજીવન કોઈદિવસ શ્વસનતંત્રની બીમારી નહિ થાય

December 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In