Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થાય છે આ અદભુત અસર

Editorial Team by Editorial Team
August 28, 2022
Reading Time: 1 min read
0
માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થાય છે આ અદભુત અસર
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ માતા ને બાળકના અદભુત અને પ્રેમાળ સબંધ વિષે. જયારે બાળકને ઘોડિયામાં સુવડાવે ત્યારે માતા દ્વારા પ્રેમ ભર્યા ગવાયેલા હાલરડ સાંભળવાથી બાળકને માતાના ગર્ભમાં હોય તેવો હૂફભર્યો અહેસાસ થાય છે એટલે બાળક હૂફ અને સુરક્ષા અનુભવે છે સાથે જ ખુબ જ સારી નીંદર કરી શકે છે. માટે જ દરેક માતાઓ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી પોતાના પ્રેમાળ ભર્યા હાલરડાં સંભળાવતી હોય છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

દુનિયામાં માતા અને બાળકનો સબંધ ખુબ જ પ્રેમાળ હોવાની સાથે લાગણી ભર્યો હોય છે. એક માતા પોતાના બાળકને નવ મહિના પોતાના ઉદરમાં સાચવીને ખુબ જ વેદના સહન કરીને બાળકને જન્મ આપે છે. માટે જ બાળક અને માતાનો સબંધ દુનિયામાં સૌથી શ્રેષ્ટ લાગણીનો સબંધ માનવામાં આવે છે.

પહેલાના સમયમાં પણ માતાઓ પોતાના બાળકને શિવાજીનું હાલરડું સંભળાવતી હતી અને પોતાના બાળકને ખુબ જ હેત-પ્રેમથી સુવડાવતી પણ આજના સમયમાં આ સંસ્કારો ધીમે ધીમે ભૂસાતા જતા હોય એવું લાગે છે. આજના આ સમય માતાઓ મોડર્ન બનતી ગઈ છે અને આ બધી વસ્તુઓને ઇગ્નોર કરતી જોવા મળે છે. આજના બાળકો મોબાઈલ સોંગ સંભાળીને મોબાઈલના શોખીન બનતા જાય છે. ચાલો જાણીએ માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થાય છે આ અદભુત અસર વિષે.

ઘોડિયામાં સુતેલા બાળાકને માતાના હાલરડાં સાંભળવાથી થતી અદભુત અસરો : બાળક જયારે ઘોડિયામાં સુતું હોય ત્યારે માતા દ્વારા હાલરડાં સંભળાવવામાં આવે ત્યારે બાળક પોતાને માતાના ગર્ભમાં હોય તેવો હુફભર્યો અહેસાસ થવાની સાથે ખુબ જ સારી નીંદર કરી શકે છે. એક માતા સારી રીતે જાણતી હોય છે કે પોતાના દ્વારા  ગવાયેલું હાલરડું પોતાના બાળકને કેટલી શાંતિ આપે.

જાણકારોનું કહેવું છે કે માતાનું હાલરડું સાંભળવાથી બાળકમાં જે ડર તેમજ મુશ્કેલીઓ છે તેની સામે લડવાની પ્રતિરોધક શક્તિ મળે છે તથા બાળક પોતાને સુરક્ષિત અનુભવે છે જેના કારણે બાળકનો બૌધિક, શારીરિક અને ભાવાત્મક વિકાસ થાય છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એક વાત સામે આવી છે કે માતાનું હાલરડું  સાંભળવાથી બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક બને છે.

જયારે માતા પોતાના મધુર અવાજમાં હાલરડાં ગાતી હોય ત્યારે તેમાં બાળક પ્રત્યે એક મમતા છલકતી હોય છે જે બાળક પર જાદુની જેમ કામ કરે છે. જેથી તે બાળકની સૌથી નજીક આવી શકે છે અને માતા પોતાના અવાજથી પ્રેમની ભાષા શીખવે છે. જેથી તમે ઘણી વાર જોયું હશે માતાનો અવાજ સાંભળતા જ બાળક તેનો અવાજ ઓળખી જતું હોય છે.

માતા દ્વારા મધુર અવાજમાં ગવાયેલું હાલરડું સાંભળવાથી બાળકનું બેચેન મન શાંત થાય છે અને બાળકના મનને પ્રફુલ્લિત કરે છે. દુનિયામાં સ્ત્રી માટે માતા બનવા જેવું બીજું કોઈ સુખ હોતું નથી. બાળક જ પોતાની માતાની સૌથી નજીક હોય છે. દુનિયામાં માતા અને બાળકનો સબંધ એવો હોય છે જે બોલ્ય વગર પોતાના બાળકને સમજાવી શકે અને બાળકનો કોઈ પણ વેદના તથા દુખ માત્ર માતા જ સમજી શકે છે માટે જ માતા જયારે પોતાના બાળકને ગોદમાં લેતા જ બાળક શાંત થઇ જાય છે.

માતાના હાલરડાં સાંભળવાથી બાળકના મગજનો વિકાસ થાય છે તેમજ પોતાને સુખદ અનુભૂતિ કરે છે. માતા દ્વારા ગવાયેલું હાલરડું બાળકના મગજના ઘણા બધા ભાગને એક સાથે ઉત્તેજિત કરે છે જેને મેડીકલની ભાષામાં મ્યુઝીકલ લર્નિંગ કહેવામાં આવે છે.

બાળક જયારે ઘોડિયામાં સુતા-સુતા માતાના હાલરડાં સાંભળતું હોય ત્યારે તેના મગજના બે ભાગને હાલરડું પ્રભાવિત કરે છે. તેમાં એક ભાગ જે ગીતો સંભાળે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને બીજો ભાગ કે જેના પર સંગીતની ભાવાત્મક અસર થાય છે. માટે જ બાળક હાલરડું સાંભળીને ખુશ ખુશાલ થઇ જાય છે.

આવી રીતે જ બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે અને તેની સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બાળક સુરક્ષિત, પ્રફુલ્લિત અને સુંદર નીંદર પણ માણી શકે છે. આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખીને માતાએ પોતાના બાળકને ઓછામાં ઓછા એકથી દોઢ વર્ષની ઉમર થાય ત્યાં સુધી બાળકને દરેક માતાએ પોતાના વાસલ્ય ભર્યા અવાજથી હાલરડાં સંભળાવવા જોઈએ.

આશા રાખીએ કે આજનો આ આર્ટીકલ વાંચીને દરેક માતા પોતાના બાળકને ખુબ જ હેત અને પ્રેમથી હાલરડાં સંભળાવવાનું ભૂલશે નહિ, આ ઉપયોગી અને સચવા જેવી માહિતીને જૌર શેર કરજો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

April 12, 2021
Ratan Tata's message

થાળીમાં વધેલું ભોજન છોડતા પહેલા રતન તાતાના આ સંદેશ વિશે જરૂર જાણો

October 9, 2020
99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત

99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત, જાણો આ વૈજ્ઞાનિક તથ્ય

October 28, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In