Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

Editorial Team by Editorial Team
August 29, 2022
Reading Time: 1 min read
0
આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન
Share on FacebookShare on Twitter

આજની વ્યસ્ત જીવનશૈલી તથા બહારનું વધુ પડતું ભોજન કરવાના કારણે તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે અને વધુમાં જોઈએ તો તેની અસર આપણા વાળ ઉપર પણ પડતી હોય છે. આમ જોઈએ તો આપણે આપણા વાળનું પુરતું ધ્યાન ન રાખવાને કારણે અવનવી સમસ્યાનો ભોગ બનતા હોઈએ છીએ. આજકાલ ની ફેશનના કારણે મહિલાઓ વાળમાં અવનવા પદાર્થો અને તેલનો ઉપયોગ કરે છે જેના પરિણામે વાળ ખરાબ થવા લાગે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વાળમાં તેલ નાખવાની વાત કરીએ તો ઘણા લોકો ક્યારેક ક્યારેક વાળમાં ઘણું બધું તેલ નાખે છે અથવા તો ઘણા લોકો વાળમાં તેલ નાખતા જ નથી, તથા અમુક લોકોને દરરોજ વાળમાં તેલ નાખવાની આદત હોય છે. પરંતુ ઘણા બધા લોકો એ જાણતા નથી કે તેમના વાળમાં ક્યારે તેલ નાખવું જોઈએ અને ક્યારે ન નાખવું જોઈએ. આ વસ્તુ ન જાણવાને કારણે વાળથી જોડાયેલી ઘણી બધી તકલીફો ઊભી થાય છે. ચાલો જાણીએ કે કઈ પરિસ્થિતિમાં આપણે વાળમાં તેલ નાખવું જોઈએ નહીં.

ડેન્ડ્રફ : ઘણી વખત માથું બરાબર ન ધોવાના કારણે વાળમાં ડેન્ડ્રફ થઈ જાય છે, અને જો તમે આ જામેલા ડેન્ડ્રફ ને દૂર કરવા માંગો છો તો તમારે વાળમાં તેલ નાખવું જોઈએ નહીં. કારણ કે જો તમે વાળમાં તેલ લગાવશો તો તમારો ડેન્ડ્રફ વધુ ફેલાઈ જશે. તેથી જો તમારા વાળમાં ડેન્ડ્રફ હોય તો વાળમાં તેલ નાખવાની ભૂલ બિલકુલ કરશો નહીં.

વાળમાં ફોલ્લીની સમસ્યા: આપણને જ્યારે માથામાં કોઈ તકલીફ થઈ ગઈ હોય અથવા તો માથામાં ફોલ્લી થઈ ગઈ હોય ત્યારે આપણે માથામાં તેલ નાખવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે જો તમને માથામાં ફોલ્લી થઈ ગઈ હશે અને જો તમે વાળમાં તેલ નાખશો તો તે વાળમાં જામી જશે અને તેના કારણે તમારા વાળમાં થયેલ ફોલ્લીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. આમ જો તમને આ વાળમાં આ પ્રકારની તકલીફ જોવા મળતી હોય તો તમારે વાળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને વાળમાં સફાઈ રાખવી જોઈએ. આ સમસ્યામાં વાળમાં તેલ નાખશો તો આ સમસ્યા વધી શકે છે.

વાળ ધોયા પછી : વાળમાં તેલ હંમેશા વાળ ધોયા પહેલાં જ લગાવવું જોઈએ. અને તેલ નાખવાનો તે જ એક યોગ્ય સમય છે ઓછામાં ઓછા એક કલાક પહેલા વાળમાં તે લગાવવું જોઈએ અને ત્યારબાદ વાળ ધોવા જોઈએ. પરંતુ જો તમે વાળ ધોયા પછી માથામાં તેલ લગાવો છો તો તમારા વાળ ચીકણા દેખાય છે અને તેને પૂરતું પોષણ મળતું નથી.

ઓઈલી સ્કાલ્પ : જો તમારું માથું પહેલેથી જ ઓઈલી હોય અને વાળમાં ગ્રીસ દેખાય ત્યારે તેમાં તમારે તેલ નાખવાની ભૂલ કરવી જોઈએ નહીં કારણ કે સ્કાલ્પ ઓઈલી હોવાના કારણે તેમાં મેલ વધુ જમા થઈ જાય છે, અને જો તમે તેલ નાખશો તો તે તકલીફ વધી શકે છે, તેથી ઓયલી સ્કાલ્પમાં તેલ નાખવાથી બચવું જોઈએ.

વાળ બાંધવા : આ વાતનો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેલ લગાવ્યા પછી તમારે વાળને બિલકુલ બાંધવા જોઈએ નહીં. તેનું કારણ એ છે કે તેલ લગાવીને વાળની માલીશ કર્યા બાદ વાળના ક્યુટિકલ્સ ખુલી જાય છે અને તેવી પરિસ્થિતિમાં જો આપણે વાળ બાંધીશું તો તે તૂટી શકે છે. માટે વાળમાં તેલ નાખ્યા પછી ક્યારેય કડક બાંધવા જોઈએ નહિ.

આમ, આ પરિસ્થિતમાં ક્યારેય વાળમાં તેલ નાખવું ન જોઈએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

June 21, 2022
શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું

શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું

December 28, 2022
joe biden

બિડેન જીતની ખુબ નજીક પરંતુ આ 5 રાજ્યો હજુ પણ બદલી શકે છે બાજી

November 6, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In