Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ધર્મ દર્શન

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

Deep Charaniya by Deep Charaniya
August 29, 2022
Reading Time: 1 min read
0
શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં તમે ઘણીબધી જગ્યાએ જોયું હશે કે ગણપતિ બાપાની ડાબીસુંઢ વાળી મૂર્તિ હોય છે આ પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ શું હોય છે તેના વિશે જરૂરી માહિતી તમને આપી દઈએ.

RELATED POSTS

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

મિત્રો આગામી અમુક દિવસો બાદ આવી રહ્યો છે ગણપતિ બાપાનો ઉત્સવ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભાદરવા સુદ ચોથના દિવસથી આ તહેવાર શરુ થઇ રહ્યો છે આ તહેવાર 10 દિવસ સુધી લોકો મનાવતા હોય છે આ વર્ષે પણ ગણેશચતુર્થીનું મહાપર્વ 31 ઓગસ્ટના રોગ શરુ થઇ રહ્યું છે જો તમે પણ ઘરે ગણપતિ બાપાની પૂજા કરવા માંગતા હોવ તો તેના અમુક નિયમો અંગે પણ તમને જાણ હોવી જરૂરી છે.

ગણપતિજી
ગણપતિજી

આગામી આવતી 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે: મિત્રો તમને ખબર છે કે હિંદુ ધર્મની માન્યતા મુજબ સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશજી તેમના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરતા હોય છે ગણેશજીનું આ મહાપર્વ ખુબજ ધામધૂમથી મનાવવામાં આવે છે. તમે જાણો છો કે ગણેશ ચતુર્થીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ગણેશ ચતુર્થીનો તહેવાર મહારાષ્ટ, કર્ણાટક, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં લોકો ખુબજ ધામધૂમથી ઉજવે છે.

આ ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલતો હોય છે, આ વર્ષે ગણેશ ચતુર્થીનું પર્વ આગામી 31 ઓગસ્ટના રોજ શરુ થઇ રહ્યું હોય છે અને છેક 9 સપ્ટેમ્બર સુધી ચાલશે આ સમય દરમિયાન તમારે ખાસ જાણવું જોઈએ કે ભગવાન ગણેશજીની મૂર્તિ ઘરે કેવી મૂર્તિ લાવવી જોઈએ અને તેનું પૂજન કેવી રીતે કરવું જોઈએ.

ગણપતિ બાપાની કેવી મૂર્તિ પસંદ કરવી જોઈએ: આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જો તમે ઘરે ગણપતિ બાપાની મૂર્તિ લાવવા ઈચ્છતા હોવ તો તમારે ડાબી સુંઢવાળી જ ગણપતિ બાપાની મૂર્તિ લાવવી જોઈએ કારણ કે જે ગણપતિની સુંઢ ડાબી બાજુ હોય છે તે ગણપતિને વામમુખી ગણપતિ કહેવામાં આવે છે, તથા જમણી સુંઢ વાળા ગણપતિને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે.

વામમુખી ગણપતિ એટલે કે ડાબીસુંઢ વાળા ગણપતિની પૂજા કરવી સરળ છે પરંતુ જમણી સુંઢ વાળા ગણપતિ એટલે કે સિદ્ધિ વિનાયક ગણપતિની પૂજા કરવી એમાં થોડા નિયમોનું તમારે પાલન કરવાનું રહેશે. તમારે ભગવાન સિદ્ધિ વિનાયક ગણપતિની પૂજા કરતી વખતે થોડા તેના ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને તે મંદિર અથવા તો કોઈ ધાર્મિક સ્થળ ઉપર જ તેનું પૂજન વિધિ કરી શકાય છે.

ગણેશજીની પૂજા કરતી વખતે કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ: તમે જયારે ભગવાન ગણેશજીની મૂર્તિની પૂજા કરવા માટે ઘરે લાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની એટલે કે POPની તો બનેલી નથી ને તે તમે હંમેશા તમારા ઘરે ઈકોફ્રેન્ડલી જ મૂર્તિ લાવો જેને શુભ માનવામાં આવે છે કારણ કે ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું સહેલુ છે.

તમે જયારે પણ ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે જાઓ ત્યારે તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે જે મૂર્તિ ગણેશજીની બેઠેલી સ્થિતિમાં હોય તેવી સ્થિતિમાં ખરીદવી જોઈએ. જેને શુભ માનવામાં આવે છે આ ઉપરાંત પણ ભગવાન ગણેશજીની સફેદ અને સિંદુર રંગની પ્રતિમાને શુભ પ્રતિક માનવામાં આવે છે.

આમ, અમે તમને આગામી દિવસોમાં આવી રહેલા ભગવાન ગણપતિજીની આ ઉત્સવમાં તમે કેવી મૂર્તિ ખરીદી શકો છો તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ
ધર્મ દર્શન

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ
ધર્મ દર્શન

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022
માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર
ધર્મ દર્શન

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

August 30, 2022
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા
ઘરેલું ઉપચાર

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

August 30, 2022
કિન્નરને પૈસા આપતી વખતે આ બે શબ્દ બોલવાથી ખુબજ ફાયદો થાય છે
Lifestyle

કિન્નરને પૈસા આપતી વખતે આ બે શબ્દ બોલવાથી ખુબજ ફાયદો થાય છે

August 27, 2022
Next Post
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

September 14, 2020
વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો

વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો

July 15, 2021
કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

June 21, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In