Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ધર્મ દર્શન

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

Deep Charaniya by Deep Charaniya
August 30, 2022
Reading Time: 1 min read
0
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ

Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આજના આર્ટીકલમાં જણાવી દઈએ કે જો તમે આમાંથી કોઇપણ રાશી ધરાવતા હશો તો તમને અપાર ધન, સુખ, સંપતિ, તથા પૈસા વધશે અને જો તમારા નસીબના દ્વાર બંધ થઇ ગયા હશે તો તે પણ ખુલી જશે.

RELATED POSTS

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

મિત્રો વૈદિક જ્યોતિષમાં કુલ 12 જેટલી રાશીઓનું વર્ણન કરવામાં આવ્યું છે તથા દરેક રાશી ઉપર એક ગ્રહનું શાસન હોય છે, રાશીચક્રની ગણતરીઓ ગ્રહો અને તારાઓની ગતી પરથી નક્કી કરવામાં આવે છે, હવે તમને જણાવી દઈએ કે 29 મી ઓગસ્ટ 2022ને સોમવારથી ભાદ્રપદ માસ એટલે કે ભાદરવો મહિનો શરુ થઇ ચુક્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સૂર્યને આત્માનો કારક કહેવામાં આવે છે જ્યારે સૂર્ય કુંડળીમાં ઉચ્ચ હોય છે ત્યારે જે તે વ્યક્તિને આત્મવિશ્વાસ મળતો હોય છે.

રાઘવેન્દ્ર શર્મા જણાવે છે કે 29 ઓગસ્ટ 2022 ના રોજ કઈ રાશી વાળા લોકોને ફાયદો થાય છે અને કઈ રાશી ધારકોને થોડું સાવચેત રહેવાની જરૂર છે તેના વિશે માહિતી આપે છે.

કઈ કઈ રાશી વાળા લોકોને ફાયદો અને કોને કોને સાવચેત રહેવું પડશે તેના વિશે જણાવી દઈએ

મેષ રાશી માટે : જે લોકો મેષ રાશી ધરાવે છે તેમને માટે વાત કરી લઈએ તો તેમનું મન પ્રસન્ન રહે છે પરંતુ તે કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઇ શકે છે, તમને વેપારમાં સહયોગ મળી શકે છે, વાતચીતમાં સંતુલિત રહો છો, તમારું જીવવું પીડાદાયક હોઈ શકે છે, વાંચનમાં રસ પડશે, તમારા શૈક્ષણિક કામ માટે પ્રવાસનું આયોજન થવાની સંભાવનાઓ રહે છે, આવકમાં વધારો થવાની સંભાવનાઓ રહે છે.

વૃષભ રાશી માટે : તમારી કેટલીક વધારાની જવાબદારીઓ રહે છે, તમારા ખર્ચમાં વધારો થવાથી તમે પરેશાન રહેશો, તમારું પારિવારિક જીવન સુખમય રહેશે, અવાજ થોડો નરમ રહેશે, મન અશાંત રહી શકે છે તમારા સ્વભાવમાં થોડું ચીડિયાપણું રહેશે, પૈસાની સ્થિતિમાં સુધારો થશે, તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળવાના યોગ છે.

મિથુન રાશી માટે : આત્મવિશ્વાસમાં ઘણો વધારો થતો જોવા મળશે, બીઝનેસમાં સખ્ત મહેનતને કારણે તમે પરેશાન રહેશો, તમે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો, તમારી આવકની સ્થિતિ સંતોષજનક રહેશે, મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે, નોકરીમાં વધારાની જવાબદારીઓ વધી શકે છે, તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળી રહે છે, વેપાર ધંધામાં વધારો થશે, મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે, નોકરીમાં તમને વધારાની જવાબદારીઓમાં વધારો થઇ શકે છે, કામકાજમાં મિત્રોનો સહયોગ મળશે તથા તમે વ્યવસાય માટે બહાર જઈ શકો છો.

સિંહ રાશી માટે : તમારું મન શાંત રહેશે, તમે આત્મવિસ્વાસથી ભરપુર રહેશો, તમારી વાણી એટલે બોલવાની ભાષાથી કામ અટકશે, સ્વાદિષ્ટ ભોજનમાં રસ વધી શકે છે, તમારા જીવન સાથીનું ધ્યાન રાખો, તમને વેપાર ધંધામાં ભાઈ – બહેનનો સાથ સહકાર મળી રહેશે. આવકમાં વધારો થશે, ખર્ચ પણ તમારો વધુ થશે, તથા તમારો ગુસ્સો ઓછો થશે પરંતુ તમારે વાતચિતમાં ધીરજ રાખો તમને મિત્રની મદદથી રોજગારીની સારી તકો મળી રહે છે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો.

કર્ક રાશી માટે : તમારે ધીરજ રાખવી પડશે, તથા બિનજરૂરી ગુસ્સો અને દલીલો ટાળો, તમે કોઈ રાજનેતા સાથે મુલાકાત કરી શકો છો, તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળી શકે છે, વેપાર ધંધામાં વધારો થશે તથા તમારા લાભની તકો પણ વધી જશે, તમારે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું પડશે, પરિવારમાં તમારા વડીલોનો સહકાર મળે છે, મનમાં નિરાશા અને અશાંતિની લાગણીઓ રહેશે, તમારી નોકરીની જવાબદારીઓ વધી શકે છે તમને તમારા કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે, તથા સ્વસ્થ રહો છો.

કન્યા રાશી માટે : તમારો આત્મવિશ્વાસ ભરપુર રહેશે, તમને પારિવારિક જીવનમાં સુખ રહેશે, તમે પરિવાર સાથે કોઇપણ ધાર્મિક સ્થળ ઉપર જઈ શકો છો, વધુ કામ થશે તથા ખર્ચમાં પણ વધારો થશે, તમારા મનમાં નિરાશા અને અસંતોષની લાગણીઓ રહેશે, સંતાન તરફથી સારા સમાચાર મળે, તમારી નીકરીમાં ઉન્નતીની તકો મળી રહેશે તેમજ નવા નવા મિત્રો સાથે મિલાકાત થશે.

વૃષિક રાશી માટે : તમે હંમેશા આત્મવિશ્વાસથી ભરપુર રહેશો, તમને મિત્રની મદદથી નોકરી મળી શકે છે, પારિવારિક જીવનમાં સુખમાં ઘટાડો થઇ શકે છે, આવકમાં વધારો થાય છે, તમને મન સન્માન મળશે, તમારું કપડા તરફ વલણ વધશે, માતા – પિતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, તમને જીવનસાથીનો સહયોગ મળે છે. તમે રોકાણ કરેલા પૈસા પાછા મળી શકે છે, તમે કોઇપણ પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો લાભ મળશે.

તુલા રાશી માટે : તમારા મનમાં ઉતાર – ચઢાવ રહેવાની સંભાવનાઓ રહે છે, સ્વતંત્ર બની શકો છો, વાતચીતમાં સંતુલન જાળવવું જરૂરી છે, તમારા પરિવારમાં ધાર્મિક કામ થઇ શકે છે, તમને પરિવારમાં કોઈ વડીલ પાસેથી પૈસા મળી શકે છે, તમને ગુસ્સાની ક્ષણો અને સંતોષની ક્ષણો રહેશે, તમને ધાર્મિક સંગીતમાં રસ વધી શકે છે, ધીરજની કમી રહેશે, તમને પારિવારિક સમસ્યાઓ થોડી હેરાન અને પરેશાન કરી શકે છે, તમારી આવકમાં ઘટાડો થશે અને ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ રહેલી હોય છે, તમારી નોકરીમાં થોડી વધારે જવાબદારીઓ આવી શકે છે.

ધન રાશી : જો તમે ધન રાશી ધરાવો છો તો તમારે બિનજરૂરી ગુસ્સાથી બચી શકો છો, તમારા મનમાં નકારાત્મકતા આવી શકે છે, પરીવારમાં ધાર્મિક કાર્યો થઇ શકે છે, સ્વસ્થ રહો આત્મવિશ્વાસ ભરપુર રહેશે, તમારા ધંધામાં વધારો થશે પરંતુ નફો ઘટી જશે, નોકરીમાં અધિકારીઓ સાથે અણબનાવ બની શકે છે તમને તમારી ઈચ્છાઓ વિરુધ્દ કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે તથા તે ખુબ મહેનત લે છે તેવું બની શકે છે તમારા કપડા વગેરે પર ખર્ચ પણ વધી શકે છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા અલગ અલગ રાશીઓ ધરાવતા લોકોને મોગલમાના વરદાનથી જીવનમાં જીવનમાં શું શું ફાયદો થાય છે તેમજ તેમને કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક
ધર્મ દર્શન

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક

March 4, 2023
હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
સમાચાર

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

February 19, 2023
ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ
સમાચાર

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

February 19, 2023
શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો
ધર્મ દર્શન

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
જીયો યુઝર્સ માટે ખાસ મફતમાં મળી રહ્યો છે 87 GB ડેટા અને સાથે સાથે બર્ગર ફ્રી
સમાચાર

જીયો યુઝર્સ માટે ખાસ મફતમાં મળી રહ્યો છે 87 GB ડેટા અને સાથે સાથે બર્ગર ફ્રી

February 14, 2023
ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
સમાચાર

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

February 7, 2023
Next Post
શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે

આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સત્યા નડેલાને પદ્મ ભૂષણ પુરસ્કારથી કરવામાં આવ્યા સન્માનિત, આ રીતે બન્યા સામાન્ય વ્યક્તિમાંથી માઈક્રોસોફ્ટના CEO

સત્યા નડેલાને પદ્મ ભૂષણ પુરસ્કારથી કરવામાં આવ્યા સન્માનિત, આ રીતે બન્યા સામાન્ય વ્યક્તિમાંથી માઈક્રોસોફ્ટના CEO

March 16, 2022
50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

February 14, 2021
Corona medicine and WHO

કોરોનાને લઈને જે દવા પર હતો આટલો બધો ભરોસો, WHOએ એજ દવા મુક્યો પ્રતિબંધ

November 20, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In