Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

Deep Charaniya by Deep Charaniya
August 30, 2022
Reading Time: 1 min read
0
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં તમારા ઘરે મૃત્યુ પામેલા પિતૃઓને ખુશ કરવા માટે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેના વિશે માહિતી આપી દઈશું તેમજ ક્યાં દિવસે દાન કરવાથી તમારા પિતૃઓ ખુશ થાય છે અને તેની સંપૂર્ણ પૂજનવિધિ કઈ રીતે કરવી તેના વિશે માહિતી આપી દઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

મિત્રો કદાસ તમને ખબર નહિ હોય કે અમાસ અને પૂર્ણિમા આ બન્ને ખુબજ મહત્વના દિવસો છે આ દિવસે પૃથ્વી, ચંદ્ર, અને સૂર્ય એક જ રેખામાં હોય છે તથા અમાસના દિવસે ચંદ્ર, પૃથ્વી, અને તે સૂર્યની વચ્ચે હોય છે. ચંદ્રનો જે ભાગ પૃથ્વી તરફ હોય છે તેના ઉપર સૂર્યના કિરણોનો પ્રકાશ ન પડતો હોવાથી તે દિવસે ચંદ્ર દેખાતો નથી તેથી આ દિવસને અમાસ તરીકે લોકો ઓળખે છે. આ દિવસની રાત્રી સર્વત્ર અંધારું જ હોય છે.

હિંદુ ધર્મમાં અમાસનું ખુબજ મહત્વ હોય છે કારણ કે આ પવિત્ર દિવસે સૂર્યના હજારો કિરણોમાં મુખ્ય એવું અમાવસ્યા નામનું ફક્ત એક જ કિરણ ચંદ્રમાં રહેતું હોય છે. ચંદ્ર મનના સ્વામી છે તથા તે મનોબળ વધારવા માટે તથા પૂર્વજોની કૃપા મેળવવા માટે ખુબજ મદદરૂપ થાય છે. મિત્રો તમને કદાસ ખબર નહિ હોય કે અમાસ અને પૂર્ણિમાની પૃથ્વી ઉપર વિશેષ અસર પડતી જોવા મળે છે જેના કારણે પૃથ્વી પર વસતા જીવોના શરીર અને મન બંને અસ્વસ્થ બને છે આવું જો ન બને એટલા માટે તમે અમાસ અને પૂર્ણિમાના દિવસે દાન અને ઉપવાસ કરશો તો ખુબજ ફાયદો થાય છે.

હવે જાણી લઈએ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક છે: તમે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને તમારી શક્તિ મુજબ ખોરાક, કપડા, સોનું અને ગાયનું દાન કરી શકો છો. આ પવિત્ર દિવસે તમે પૂર્વજોનું શ્રાદ્ધ, બ્રહ્માણ લોકોને ભોજન કરાવવું, અને ભગવાનનું જપ- ધ્યાન અને પૂજા અર્ચના કરવી.

હવે જાણી લઈએ કે અમાસના દિવસે કઈ રીતે પિતૃપૂજાની વિધિ કરવી: મિત્રો પિતૃ પૂજા વિશે એવું કહેવામાં આવે છે કે તે વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સંપતિ, તેમજ પુત્ર અને પૌત્ર આપે છે. તમે દરેક અમાસના દિવસે અને એમાં પણ ખાસ કરીને સોમવતી અમાસના દિવસે પૂર્વજોની પૂજા કરવાથી જીવનમાં ખુબજ સુખ, શાંતિ આવતી હોય છે.

આ પૂજા માટે તમારે કોઇપણ પવિત્ર જગ્યાએ સ્વસ્તિક બનાવવો અને તેના ઉપર પાણી અને રોલી નો છંટકાવ કરીને ફૂલ ચડાવવા. તથા તમારી અનુકુળતા મુજબ પ્રસાદી સ્વરૂપે મીઠાઇ અને બ્રાહ્મણ દેવતાને દક્ષિણા અર્પણ કરવી તથા બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું અને તેને કપાળે તિલક અવશ્ય કરવું હવે તે બ્રાહ્મણ દંપતીને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપીને વિદાઈ આપવી. આ રીતે તમે પૂજા વિધિ કરો એટલે તમારા પૂર્વજો ખુશ થાય છે અને પિતૃને મોક્ષ મળે છે.

આ દિવસે તમે ગરીબ લોકોને ચોખા, દૂધ, અને ખાંડથી બનાવવામાં આવેલી ખીરનું દાન કરી શકો છો. આ દાન કરવાથી પિતૃ તમને આશીર્વાદ આપતા હોય છે.

અમાસના દિવસે પિતૃઓને કેવી રીતે ભોજન અર્પણ કરવું: મિત્રો અમાસના દિવસને પૂર્વજો માટે ખુબજ શુભ દિવસ માનવામાં આવે છે, આ પવિત્ર દિવસે શ્રાદ્ધ કરવાથી તમારા પૂર્વજો ખુબજ પ્રસન્ન થતા હોય છે. કદાસ તમને ખબર નહિ હોય કે પૂર્વજો સુધી તમે શ્રાદ્ધમાં કરેલા ભોજનને કેવી રીતે પહોચાડવું ? તો ચાલો આપણે જાણી લઈએ, ચંદ્ર સૂર્ય કરતા નીચે હોય છે પૃથ્વી ઉપર બનવવામાં આવેલું ભોજન, તથા કરવામાં આવેલું દાન તથા પુણ્ય સૂર્યના કિરણોથી તે આકર્ષાય છે અને ચંદ્રમંડળ પર ચાલ્યા જાય છે કે જ્યાં પૂર્વજો રહે છે આ મુખ્ય કારણોસર અમાસના દિવસે પિતૃ શ્રાદ્ધ કરવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે.

માટે આ દિવસે કરવામાં આવેલું દાન, પુણ્ય, કે બ્રાહ્મણ દેવતાને કરાવવામાં આવેલું ભોજન અને ગરીબ લોકોને પણ આપવામાં આવેલું દાન એ પિતૃ મોક્ષ માટે ઉત્તમ માનવામાં આવે છે. આમ, અમે તમને આ આર્ટીકલમાં અમાસ અને પૂનમના દિવસે કરવામાં આવેલી પૂજા અને વિધિ દ્વારા આપણા પૂર્વજો ખુશ થતા હોય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
Next Post
માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023

અલગ અલગ ફરાળી વાનગી બનાવવાની રીત

August 16, 2021
બે ડોગ્સ ચીપકવા પાછળ આ છે મહત્વનું કારણ, જે જાણીને તમે પણ રહી જશો હેરાન

બે ડોગ્સ ચીપકવા પાછળ આ છે મહત્વનું કારણ, જે જાણીને તમે પણ રહી જશો હેરાન

August 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In