Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે

Editorial Team by Editorial Team
August 31, 2022
Reading Time: 1 min read
0
આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે
Share on FacebookShare on Twitter

આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ જયારે શરીરનો કોઈ ભાગ આગ, ગરમ તેલ અથવા ગરમ પાણીથી દાઝી ગયા હોય તો તેના ઘરેલું ઉપાય વિષે. આપણે જયારે કોઈ કારણોસર દાઝી જઈએ તો પેહેલા ડોક્ટર પાસે જવું જોઈએ પરંતુ ઘણીવાર ડોકટરની સારવાર ન મળતા આપણે આ ઘરેલું ઉપાય દ્વારા દાઝવાથી થતી બળતરા, સોજા અથવા ઘાવને મટાડી શકીએ છીએ.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

વરાળ, આગ અથવા ગરમ તેલથી દાઝવા પર આ ઘરેલું ઉપાયોનો સહારો લઇ શકો છો. પરંતુ જો તમને અન્ય કોઈ વસ્તુની એલેર્જી હોય તો દાઝવાથી પડેલા ઘા પર આ ઘરેલું ઉપાય ન કરવા. દાઝવા પર એલોવેરા, મધ, ઠંડુ દૂધ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. લખઉના વિકાસ નગરમાં સ્થિત પ્રાંજલ આયુર્વેદિક ક્લિનિકના ડો.મનીષ સિંહના જણાવ્યા અનુસાર અમે તમને આ ઘરેલું ઉપાયો જણાવીશું .

દાઝવા પર ક્યારેય ન કરો આ ભૂલ : ડો મીનષ સિંહના જણાવ્યા અનુસાર દાઝવા પર ક્યારેય આ ભૂલ ન કરવી. જો તમારી ચામડી દાઝી ગઈ છે તો તેને ખુલ્લી છોડવાની ભૂલ ન કરો, જો ઘા ખુલ્લો રહી ગયો તો તેમાં ઈન્ફેક્શન લાગી શકે છે, ઈલાજ થવા પર ઘા પર પટ્ટી બાંધી લો. જો તમારી ચામડી કોઈ કારણે દાઝી ગઈ છે તો તમે કઈ પણ ત્વચા પર લગાવવા માટે રૂ નો ઉપયોગ ન કરો, આથી બેક્ટેરિયા પનપવાની શક્યતા રહેશે આ માટે આ ભૂલ ક્યારેય પણ ન કરો. જો તમે કોઈ કારણથી દાઝી ગયા છો તો ટિટનેસનું ઈન્જેક્શન ન ટાળો. કોઈ પણ રીતે દાઝવા પર ઈન્ફેક્શનનો ડર રહે છે અને તેથી ઈન્જેક્શન જરૂર લગાવી લો. જો તમે કોઈ કારણોસર દાઝી ગયા છે તો તમે આ ભૂલોને નકારો છો તો તમારી તકલીફ વધી શકે છે.

આગથી દાઝવા પર શું કરવું જોઈએ : તમે તીવ્ર આગ અથવા ગેસની જવાલાના કારણે દાઝી ગયા છો તો આપનાવો આ ઘરેલું ઉપાયો. તમારી સ્કીન અથવા હાથ આગના કારણે દાઝી ગઈ હોય તો ઈજાગ્રસ્ત ભાગ પર એલોવેરા લગાવવાથી બળતરા ઓછી થાય છે. એલોવેરાની તાજી જેલને ઘા પર થોડા થોડા સમયે લગાવવું જેથી બળતરામાં આરામ મળે છે. તેજ આગથી દાઝી જવા પર અસરગ્રસ્ત ભાગ પર ઠંડુ પાણી નાખવું જેથી બળતરા ઘટશે અને ફોલ્લા પણ નહી પડે.

આગથી દાઝવા પર તમે ઠંડુ દૂધ પણ નાખી શકો છો. દુધથી ત્વચાની બળતરાથી આરામ મળશે. દાઝવા પર તમે બટાકાની ચિપ્સ પણ લગાવી શકો છો, બટાકાને કાપીને દાઝેલી જગ્યા પર લગાવવું જેથી તરત જ આરામ મળવાની સાથે બળતરા દુર થશે.

ગરમ તેલથી દાઝવા પર શું કરવું જોઈએ : ગરમ તેલથી દાઝવા પર તમે બરફનું પેક લગાવી શકો છો. બરફનું પેક લગાવાથી સ્કીન પર ફોલ્લા પડવાની શક્યતા ઘટી જાય છે. ગરમ તેલથી દાઝવા પર હળદર અને દુધની પેસ્ટ બનાવીને લગાવી શકો છો. દાઝેલી જગ્યા પર હળદર લગાવાથી રાહત મળે છે. જો તમ વધારે દાઝ્યા હોવ તો તરત જ ડોકટરની સારવાર લેવી જરૂરી બને છે.

ગરમ પાણીથી દાઝવા પર શું કરવું જોઈએ : ગરમ પાણી અથવા ચાથી દાઝવા પર તમે આ ઘરેલું ઉપાયો કરી શકો છો જેનાથી તમને ઝડપથી આરામ મળી શકે છે. ગરમ પાણી અથવા ચાથી દાઝવા પર કેળાની મલાઇ લગાવી શકો છો જેથી તમારી સ્કીન પર ફોલ્લા પડવાની આશંકા ઓછી થાય છે. નારિયેળનું તેલ દાઝવા પર લાગવાથી સોજો મટી શકે છે.  ડો. મનીષ સિંહે જણાવ્યા અનુસાર ગરમ પાણી અથવા ચાથી દાઝવા પર તમે ઠંડુ દહીં લગાવી શકો છો જેથી રાહત મળે છે.

વરાળથી દાઝવા પર શું કરવું જોઈએ : ઘણીવાર રસોડામાં કામ કરતી વખતે વરાળ લાગી જવાથી તમારી સ્કીન પર બળતરા થવા લાગે છે. વરાળથી દાઝવાથી ઘા થવાની આશંકા ખુબ ઓછી હોય છે. વરાળથી દાઝવા પર દાડમના પાનને પીસીને લગાવી શકો છો જેનાથી બળતરા ઓછી થાય છે. ગરમ વરાળથી દાઝવા પર તમે મધ લગાવી શકો છો, મધમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બળતરા વાળા ભાગ પર લગાવી શકો છો. જો દાઝવાથી સ્કીન પર ઘા પડે તો તેને મટાડવા માટે કારેલાના રસનો પણ ઉપયોગ કરી શકો છો.

આમ, આ તમે દાઝેલા અસરગ્રસ્ત ભાગ પર ઘરેલું ઉપાયો કરીને રાહત મેળવી શકો છો. જો તમે વધારે પ્રમાણમાં દાઝ્યા હોવ, વધારે બળતરા થતી હોય, વધારે ઘાવ પડ્યો હોય તો આ ઘરેલું ઉપાયો કરતા પહેલા ડોક્ટરની સારવાર અવશ્ય લેવી. આશ રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય, આ માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે

50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે

શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન

May 24, 2022
બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

April 12, 2021
શરીરમાં રહે છે નબળાય તો આ દાળને કરો તમારા ભોજનમાં સામેલ, જાણો તેના 7 જબરદસ્ત ફાયદાઓ વિષે

શરીરમાં રહે છે નબળાય તો આ દાળને કરો તમારા ભોજનમાં સામેલ, જાણો તેના 7 જબરદસ્ત ફાયદાઓ વિષે

May 5, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In