Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

Editorial Team by Editorial Team
September 2, 2022
Reading Time: 1 min read
0
શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે
Share on FacebookShare on Twitter

આજકાલ લોકો ઘરનું ભોજન પસંદ કરતા જ નથી અને તેઓ બહારના ચટપટા સ્વાદને પોતાના પેટમાં આરોગતા હોય છે. આ ચટપટા સ્વાદના કારણે તેઓનું વજન ખૂબ જ તીવ્રતાથી વધી જતું હોય છે. પછી ભલે તે નાના બાળકો હોય કે પછી મોટા વ્યક્તિઓ પરંતુ દરેક લોકોને બહારનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તેઓને એ માહિતી હોતી નથી કે આ બહારનું ભોજન ખાઈને તેઓ મેદસ્વિતાને આમંત્રણ આપી રહ્યા છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

વજન વધુ પડતું હોવાથી તેઓને બીજી ઘણી બધી મુશ્કેલીઓ અને બીમારીઓ સામનો કરવો પડતો હોય છે. વજન વધુ હોવાની તકલીફ મોટાઓ અને નાના બાળકોમાં પણ જોવા મળે છે, અને લોકો વધુ વજન હોવાના કારણે તેને ખીજવતા પણ હોય છે, આથી ઘણીવાર નાના બાળકનો આત્મવિશ્વાસ પણ નબળો થઈ જાય છે. માતા પિતા બાળકના વજનને નિયંત્રિત કરવા માટે ઘણા બધા ઉપાયો અપનાવતા હોય છે અને તે અમુક આદતો અપનાવીને તેમના બાળકનું વજન ઓછું કરી શકે છે. તો ચાલો જાણીએ કે તમારા બાળકનું વજન તમે કઈ રીતે નિયંત્રણમાં લાવી શકો.

બાળકોને બહારની રમતો વધુ રમાડો : નાના બાળકોને હંમેશા ઘરમાં ગેમ રમવા આપવી જોઈએ નહીં, તેઓને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જો તે બહાર રમવા માટે જશે અને બીજી બધી રમત રમશે, જેમ કે વોલીબોલ, ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમત રમવાના કારણે તેમની શારીરિક કસરત થઈ જશે. આમ આ રમતો રમવાથી તેમનું વજન ઓછું થશે અને તેમની આઉટર એક્ટિવિટી માટે ધ્યાન પણ કેન્દ્રિત થશે. આઉટડોર એક્ટિવિટી કરવાથી બાળકોને બીજો એક ફાયદો એ પણ થશે કે તેઓ મોબાઇલથી તથા ટીવીથી દૂર રહેશે. આમ ઘરમાં ને ઘરમાં બેસી રહેવાથી બાળકોને મેદસ્વિતા ઘેરી લે છે. તેથી તેમને આઉટર એક્ટિવિટીમાં વધુ સમય પસાર કરાવવો જોઈએ.

ખાણી પીણીમાં ફેરફાર લાવો : આ વાત ખરેખર સાચી છે કે બાળકોને ખોટી વસ્તુઓ ખવડાવવાથી તેમનું વજન વધે છે અને તેઓને બહારનું જંકફૂડ વધુ પડતું પસંદ હોવાના કારણે તેઓ વધુ પડતું જ ખાઈ લેતા હોય છે. તેમને એ પણ ખબર રહેતી નથી કે હવે તેમનું પેટ ભરાઈ ગયું છે, આમ તેમનું વજન વધતું જ જાય છે તેથી તેમના વજનના નિયંત્રણ માટે તેમને હંમેશા ઘરનો ખોરાક જ ખવડાવવો જોઈએ.

ઘરનો ખોરાક ખવડાવવાથી તેમાં રહેલી કેલેરીની માત્રા ઓછી થઈ જાય છે, અને તેમને દિવસમાં બે સમય જમવાનું આપવાની જગ્યાએ તેમને દિવસમાં પાંચ વખત થોડું થોડું જમાડો. આમ બાળક થોડું થોડું જમશે તો તેની પાચનશક્તિ મજબૂત થઈ જશે અને તેમનું વજન વધશે નહીં. બાળકોને વધુ માત્રામાં પાણી પીવડાવવું જોઈએ.

બાળકોને ફોન, ટીવી અને લેપટોપને સમય ઓછો કરાવો : આજકાલ બાળકો ફોન, ટીવી અને લેપટોપ તથા કોમ્પ્યુટર લઈને જ બેસી રહેતા હોય છ, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી પણ મેદસ્વીતા આવી શકે છે. તેઓ જમવા બેસતી વખતે પણ વધુ પડતું ટીવી તથા મોબાઇલ નો ઉપયોગ કરતા હોય છે અને તેના જ કારણે બાળકોનું વજન ખૂબ જ તીવ્રતાથી વધી જતું હોય છે, કારણ કે તેનું ધ્યાન જમવામાં રહેતું નથી અને ઘણીવાર વધારે પણ જમી લે છે. માટે બાળકને હંમેશા તેમની ઉંમર પ્રમાણે જમાડવું જોઈએ.

બાળકોને શારીરિક કસરત કરાવી જોઈએ : બાળકનું વજન જો વધારે હોય તો તેમને કસરત જરૂરથી કરાવી જોઈએ. દરરોજ સવારે ઊઠીને કસરત કરવાથી બાળક સ્વસ્થ રહેશે તથા તે સંપૂર્ણ દિવસ સ્ફૂર્તિવાન અનુભવ કરશે. બાળકોને તેમના પ્રમાણમાં હલકી કસરત કરાવી જોઈએ તે ઉપરાંત તેમનું એક ગ્રુપ બનાવવું જોઈએ જેથી દરેક બાળકો ભેગા થઈને કસરત કરી શકે અને તેની માટે તેમને પ્રોત્સાહન પણ મળતું રહે.

બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ માહિતી આપો : જ્યારે બાળકો નાના હોય ત્યારથી જ તેમને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે માહિતી આપતા રહેવું જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે જો તમે આ દરેક વસ્તુનું પાલન કરશો તો તમે સ્વસ્થ રહેશો. તેમને હંમેશા આરોગ્ય સારું રહે તેવો જ ખોરાક આપવો જોઈએ, તથા તેમને વજન વધી જાય તેના નુકસાન પણ જણાવવું જોઈએ. પરંતુ જો તમારા બાળકનું વજન વધુ પડતું જ વધારે વધવા માંડ્યું છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આમ, આ ટીપ્સ અપનાવીને તમે તમારા બાળકનું વધતું વજન કંટ્રોલ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરુરથી શેર કરજો.

Tags: Children Weight Loss Tips
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર

લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર

લીવરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ખાવ આ 6 વસ્તુ

લીવરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ખાવ આ 6 વસ્તુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

modi cabinet

મોદીના મંત્રી મંડળમાં થશે ફેરફાર, આ રાજનેતાઓ આવશે નવા

September 28, 2020
baba ka dhaba

‘Baba Ka Dhaba’ ના માલિકે વિડીયો ઉતારનાર Youtuber સામે કરી પોલીસ ફરિયાદ લગાવ્યો પૈસાની લેતીદેતીનો આરોપ

November 7, 2020
તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આનો રોજ કરો ઉપયોગ 20 થી વધુ બીમારીઓ દૂર થશે

તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આનો રોજ કરો ઉપયોગ 20 થી વધુ બીમારીઓ દૂર થશે

September 15, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In