Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર

Editorial Team by Editorial Team
September 2, 2022
Reading Time: 1 min read
0
લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ એવી ચાર વસ્તુ જેને ક્યારેય લીંબુ સાથે સેવન ન કરવું જોઈએ, નહિતર શરીરમાં ઘણી બધી તકલીફો આવી શકે છે. લીંબુ શરીર મારે ખુબ જ ફાયદાકારક બને છે, પરંતુ વિરુધ આહાર સાથે સેવન કરવાથી નુકશાન કારક સાબિત થઇ શકે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

લીંબુનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બને છે અને અનેક રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પડે છે. જો તમે લીંબુનું યોગ્ય રીતે સેવન કરો છો તો તે તમારા શરીર માટે દવાનું કામ કરે છે, પરંતુ લીંબુનું સેવન કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ અને અમુક એવા ખોરાક છે જેની સાથે લીંબુનું સેવન ટાળવું જોઈએ. ચાલો જાણીએ કઈ છે આ 4 વસ્તુ જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.

લીંબુ અને પપૈયું : પપૈયું એક એવું વસ્તુ છે જેનું લીંબુ સાથે સેવન ન કરવું જોઈએ. પપૈયું અને લીંબુનું કોમ્બીનેશન શરીર માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. પપૈયું અને લીંબુનું એકસાથે સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની સમસ્યા ઉદભવે છે અને શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી શકે છે. લીંબુ અને પપૈયાનું એક સાથે સેવન કરવાથી લોહીની ઉણપ થઇ શકે છે અને ત્વચા સંબધિત સમસ્યા પણ થઈ શકે છે.

લીંબુ અને દહીં : લીંબુ અને દહીનું સેવન સાથે ન કરવું જોઈએ, જો તેનું એકસાથે સેવન કરવામાં આવે તો શરદી, ખાંસી અને વાયરલ બીમારી થવાનો ખતરો થઇ શકે છે. જો તમે દહીં સાથે લીંબુનું સેવન કરો છો તો તે તમારી પાચનશક્તિને મંદ પાડી શકે છે, જેનાથી પાચનતંત્ર ખોરવાઈ જાય છે અને તેના કારણે પાચન બરાબર થતું નથી. માટે દહીં અને લીંબુનું સેવન એકસાથે ન કરવું જોઈએ.

લીંબુ અને દુધ : આયુર્વેદ અનુસાર લીંબુ અને દૂધનું ક્યારેય સાથે સેવન ન કરવું જોઈએ, કારણ કે તે શરીર માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે. જો તમે લીંબુ અને દૂધ ખોરાકમાં વાપરવાના હોવ તો બંને વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો સમય હોવો જરૂરી છે. જો તમે લીંબુને ખોરાકમાં સામેલ કરો છો તો સાથે દૂધ ન પીવું જોઈએ.

ભોજનમાં સલાડમાં લીબું અને દૂધ સાથે લેવાથી શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. લીંબુ સાથે દૂધનું સેવન કરવાથી એસીડીટીની અને પેટની સમસ્યા થઇ શકે છે. જે છાતી કે પેટમાં બળતરા કરે છે જેથી દૂધ સાથે લીંબુનું સેવન ન કરવી જોઈએ.

લીંબુ અને ટામેટાં : લીંબુ અને ટમેટાનું એક સાથે સેવન કરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો રેસ્ટોરન્ટમાં ટામેટાનું સલાડ ખાવાના શોખીન હોય છે અને તેમાં લીંબુ નિચોવતાં હોય છે, પરંતુ લીંબુ અને ટામેટાનું એક સાથે સેવન કરવાથી પેટની સમસ્યા થઇ શકે છે અને પેટ ખરાબ થવું, પાચનક્રિયામાં અસર થાય છે જેમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી.

લીંબુ અને ટામેટાનું એકસાથે સેવન કરવાથી પેટની સમસ્યા થાય છે જેના પરિણામે ગેસ, કબજિયાત, એસીડીટી જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. આ બધી સમસ્યા થવા પર શરીરને ઘણી બધી તકલીફો પડી શકે છે. માટે લીંબુ અને ટામેટાનું સેવન સાથે ન કરવું જોઈએ.

આમ, આ 4 વસ્તુને લીંબુ સાથે ક્યારેય સેવન ન કરવું જોઈએ, નહિતર લીંબુ શરીરને ફાયદો કરવાની જગ્યાએ નુકશાન પહોચાડી શકે છે. આ ચાર આહારને વિરુદ્ધ આહાર પણ કહી શકાય છે. આ 4 વસ્તુને લીંબુ સાથે સેવન કરવાથી પેટની સમસ્યા થાય છે અને અનેક રોગનું મૂળ માનવામાં આવે છે. આ સાચવવા જેવી અને ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.

Tags: Never Eat this 4 items with lemon
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
લીવરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ખાવ આ 6 વસ્તુ

લીવરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ખાવ આ 6 વસ્તુ

આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

December 20, 2022
લીલા સોના તરીકે ઓળખાતી આ વસ્તુના સેવનથી કેન્સર પણ રહે છે દુર

લીલા સોના તરીકે ઓળખાતી આ વસ્તુના સેવનથી કેન્સર પણ રહે છે દુર

September 12, 2022
ચોમાસાના દિવસોમાં રોગોથી બચવા આટલું કરો, નહિતર પડશો બીમાર

ચોમાસાના દિવસોમાં રોગોથી બચવા આટલું કરો, નહિતર પડશો બીમાર

July 21, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In