Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

દૂધ સાથે માત્ર 1 ચમચી આનું સેવન કરવાથી, મોઢાના ચાંદા, કબજીયાત અને આંખોની સમસ્યા થઇ જશે ગાયબ

Editorial Team by Editorial Team
September 5, 2022
Reading Time: 1 min read
0
દૂધ સાથે માત્ર 1 ચમચી આનું સેવન કરવાથી, મોઢાના ચાંદા, કબજીયાત અને આંખોની સમસ્યા થઇ જશે ગાયબ
Share on FacebookShare on Twitter

આપણે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે અલગ અલગ વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવ્યો છે, અને દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે. દૂધને એટલા માટે જ સંપૂર્ણ આહાર કહેવામાં આવ્યો છે, કારણ કે તેમાં દરેક પ્રકારના મિનરલ્સ અને વિટામિન જોવા મળે છે. અને તમે કદાચ સાંભળ્યું જ હશે કે ડોક્ટર પણ દરેક વ્યક્તિને દૂધ પીવાની સલાહ આપતા જ હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આપણા સારા સ્વાસ્થ્ય માટે દૂધ પીવું ખૂબ જ ગુણકારી છે. ઘણા બધા વ્યક્તિઓને દૂધ ભાવતું નથી અથવા તો તેઓ દૂધમાં કંઈક ઉમેરીને પીવાનું પસંદ કરતા હોય છે. લોકો દૂધમાં હળદર મધ વગેરે જેવી વસ્તુઓ ઉમેરીને પણ તેનું સેવન કરતા હોય છે. શું તમે ક્યારેય દૂધ સાથે ગુલકંદનું સેવન કર્યું છે, જો તમારો જવાબ ના છે તો એક વખત દૂધ સાથે ગુલકંદનું સેવન જરૂરથી કરી જોજો તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને આ બંનેનું મિશ્રણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો આજે અહીં આ આર્ટીકલમાં આપણે દૂધમાં ગુલકંદમિક્ષ કરીને સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

આંખને સ્વસ્થ રાખે : તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે દૂધ અને ગુલકંદનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે આંખોની રોશની વધારવા માટે આપણી મદદ કરે છે. દૂધ અને ગુલકંદનું સેવન ઉનાળામાં તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ કરી શકો છો. તેનાથી તમારી આંખોને તમે ખૂબ જ સુરક્ષિત રાખી શકો છો.

યાદ શક્તિ વધારવામાં મદદરૂપ : દૂધ અને ગુલકંદનું સેવન તમારી યાદશક્તિ વધારવા માટે પણ કરી શકો છો ગુલકંદમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે યાદશક્તિ વધારવામાં આપણે ખૂબ જ મદદ કરતા હોય છે. રાત્રે સુતા પહેલા જો દૂધ અને ગુલકંદનું સેવન કરશો તો તમને ખૂબ જ ઊંડી અને ગાઢ નિદ્રા આવશે તથા તમારું મન પણ ખૂબ જ શાંત રહેશે. આમ તે યાદ શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચાની સમસ્યાઓ માટે ફાયદાકારક : ઘણા બધા વ્યક્તિઓને અલ્સરની સમસ્યા થઈ જતી હોય છે. આજની ખરાબ જીવનશૈલીના કારણે લોકો બહારનું ભોજન વધુ કરતા હોય છે અને તેના કારણે જ પેટ ખરાબ થઈ જતું હોય છે તથા પેટ બરાબર સાફ થતું નથી અને તેથી જ ફોલ્લાઓ અથવા તો અલ્સર થઈ જતા હોય છે. આ બધી સમસ્યાઓથી છૂટકારો અપાવવા માટે દૂધ અને ગુલકંદનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે ગુલકંદમાં વિટામિન-B જોવા મળે છે અને તે અલ્સરની સમસ્યાને દૂર કરે છે તેમજ તે મોઢામાં પડતા ચાંદા ને પણ દૂર કરે છે.

કબજિયાતથી છુટકારો અપાવે : આજકાલ ખોટી જીવન શૈલીના કારણે લોકોને કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે, અને જો તમે પણ આ સમસ્યાને દૂર કરવા માંગો છો તો દૂધ અને ગુલકંદનું સેવન જરૂરથી કરવું જોઈએ કારણ કે ગુલકંદમાં મેગ્નેશિયમ હોય છે અને દૂધનું સેવન ગુલકંદ સાથે કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે અને પેટ સ્વસ્થ રહે છે.

તણાવ દૂર કરે : આજકાલ દરેક વ્યક્તિ પોતાની ચિંતા ના કારણે ખૂબ જ તણાવમાં રહેતો જોવા મળે છે, અને આમ તણાવથી દૂર રહેવા માટે તમે દૂધ અને ગુલકંદનું સેવન કરી શકો છો. દૂધ અને ગુલકંદનું સેવન કરવાનું મુખ્ય કારણ એ જ છે કે ગુલકંદ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર જોવા મળે છે, અને તેનાથી તણાવ દૂર કરી શકાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ : નિયમિત રૂપે દૂધ અને ગુલકંદનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં આપણને ખૂબ જ મદદ મળે છે. વજન વધુ પડતું હોવાના કારણે એમાંથી ઘણી બધી બીમારીઓ ઊભી થઈ જાય છે. આમ ગુલકંદ તમને ઘણી બધી બીમારીઓ સામે લડે છે, અને શરીરમાં વધતું વજન દૂધ અને ગુલકંદનું સેવન કરવાથી નિયંત્રણમાં લાવી શકાય છે.

આમ, દૂધ અને ગુલકંદનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. દૂધ અને ગુલકંદનું સેવન કરતાં પહેલાં જો તમને કોઈ સ્વાસ્થ્યની બીમારી છે તો જરૂરથી એક વખત ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરો. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવે. આઉપયોગી માહિતીને જરૂરથી શેર કરજો.

Tags: Milk and gulkand benefits
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આયુર્વેદની આ 5 મહત્વની જડીબુટ્ટીની મદદથી આંતરડાની ગંદકીને કરો એકદમ સાફ

આયુર્વેદની આ 5 મહત્વની જડીબુટ્ટીની મદદથી આંતરડાની ગંદકીને કરો એકદમ સાફ

તમારા બાળક પાસે આવું કઈ મળે તો ચેતી જજો, નહિતર ખુબ જ પછતાશો

તમારા બાળક પાસે આવું કઈ મળે તો ચેતી જજો, નહિતર ખુબ જ પછતાશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Buddhiman Birbal's mysterious journey to heaven

જાણો બુદ્રધિમાન બીરબલની રહસ્યમય સ્વર્ગ યાત્રા વિષે

September 27, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

December 30, 2022
The President approved the resignation of Union Minister Harsimrat Kaur Badal

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ કર્યું મંજુર

September 18, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In