Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આયુર્વેદની આ 5 મહત્વની જડીબુટ્ટીની મદદથી આંતરડાની ગંદકીને કરો એકદમ સાફ

Editorial Team by Editorial Team
September 6, 2022
Reading Time: 1 min read
0
આયુર્વેદની આ 5 મહત્વની જડીબુટ્ટીની મદદથી આંતરડાની ગંદકીને કરો એકદમ સાફ
Share on FacebookShare on Twitter

આંતરડાની સફાઈ કરવા માટે તમે આયુર્વેદિક જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરી શકો છો. એક્સપર્ટના જણાવ્યા આનુસાર આ જડીબુટ્ટીનો ઉપયોગ કરીને તમે પેટ અને આંતરડાની ગંદકીને સાફ કરીને તમારી પાચનક્રિયાને સારી રાખી શકો છો, આપણા શરીરમાં આંતરડાને બીજું મસ્તિષ્ક કહેવામાં આવે છે તેમાં હાડકા થી વધુ ન્યુરોન્સ હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આતરડા નું કાર્ય આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તે ભોજન પચાવવા ની સાથે સાથે શરીરના બીજા ઘણા બધા કાર્ય પણ કરે છે એવામાં આંતરડાનું હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે તેની સાથે તેની સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવાની ખૂબ જરૂરી છે, જેથી આંતરડામાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય નહીં. આંતરડાની સફાઈ માટે લોકો અલગ-અલગ પ્રકારના ડિટોક્સ વોટર નું સેવન કરે છે. ચાલો જાણીએ આંતરડાને સ્વસ્થ રાખવા માટે ની આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિષે.

ગિલોય : આયુર્વેદમાં ગિલોયનું ઘણું મહત્વ છે. તેમાં રહેલા ગુણ આપણા લોહીને સાફ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ સાથે તે શરીરમાં હાજર હાનિકારક બેક્ટેરિયા સામે લડવાનું પણ કામ કરે છે. ગિલોયમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને સુધારવાની સાથે આંતરડાની સફાઈ કરવા માટે અસરકારક સાબિત થાય છે. આ સાથે તે આપણી પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે.

લીંબુ અને સફરજન : આંતરડાની ગંદકીને સાફ કરવા માટે લીંબુ અને સફરજનનો 2-2 ચમચી રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે. લીંબુ અને સફરજનનો રસ પીવાથી શરીરમાંથી તમામ ઝેરી તત્વો બહાર નીકળવાની સાથે શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે. નિયમિતત સવારે સફરજનના રસનું સેવન કરવાથી આંતરડા સાફ રહે છે.

મધ : આંતરડાની ગંદકીને સાફ કરવા મધ લાભદાયી સાબિત થાય છે. નિયમિત સવારે એક ચમચી મધને નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી શરીરમાંથી બધા જ ઝેરી તત્વોને દુર કરી શરીરના મેટાબોલીક રેટમાં પણ વધરો કરે છે. શરીરની ગંદકી દુર કરવા આ એક સારો ઉપાય માનવામાં આવે છે

હળદર : હળદરનો ઉપયોગ ભારતીય ઘરની રસોઈમાં થાય છે. હળદરને શાકભાજીમાં ખાસ ઉમેરવામાં આવે છે. હળદર માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તે આપણા શરીરને પણ એકદમ સ્વસ્થ રાખે છે. હળદરમાં એન્ટી ફંગલ, એન્ટીવાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે. જે આંતરડાની બળતરા ઓછી કરી શકે છે. આયુર્વેદમાં હળદરનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે કરી શકાય છે. આંતરડાને સાફ કરવા માટે તમે હળદરની ચા બનાવી શકો છો અથવા હળદરનો અર્ક પી શકો છો.

અશ્વગંધા : આંતરડાની સફાઈ માટે આયુર્વેદિક ઔષધિના રૂપમાં અશ્વગંધાનો ઉપયોગ કરી શકાય છે. તેમાં સોજો ઓછો કરવાના ગુણ જોવા મળે છે. જે આપણે શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે છે આંતરડાની સફાઈ માટે અશ્વગંધા નો ઉપયોગ કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.

મેથી : ભારતીય મસાલાઓમાં મેથીનું ખૂબ જ મહત્વ છે. તે સ્વાદે ભલે કડવી હોય છે પરંતુ તેના ગુણ ખૂબ જ સારા હોય છે. મેથીને એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. મેથીમા પ્રાકૃતિક રૂપથી આપણું ભોજન પચાવવાની શક્તિ ઉપસ્થિત હોય છે. મેથીનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં પ્રાકૃતિક રૂપથી શરીરનો ઝેરી કચરો બહાર નીકળી જાય છે.

જીરુ : જીરુંનો ઉપયોગ દરેક મહિલા પોતાના ઘરમાં કરે છે અને તે ખૂબ જ સારી રીતે આપણા શરીરમાં કાર્ય પણ કરે છે. જીરા ની તાસીર એકદમ ઠંડી માનવામાં આવે છે તે સિવાય તે બીજા ઘણા બધા ઘરેલૂ નુસખામાં પણ કામ લાગે છ. જીરુ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ ને ખૂબ જ સારી બનાવે છે. અને ભોજનને ખૂબ જ જલ્દી પચાવવામાં મદદ કરે છે. જીરૂમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી નો ગુણ ઉપસ્થિત હોય છે જે પેટ ફૂલવા નું અને પેટમાં થતા દુખાવા માટે રાહત અપાવી શકે છે.

આદુ : આદુ આપણા શરીરના પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે પેટની સમસ્યામાં રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આદુના ઉપયોગથી પેટના દુખાવામાં રાહત મળે છે. આદુમાં હાજર રસાયણ પાચન ગુણો ધરાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. જો તમે કોલોનને યોગ્ય રીતે સાફ કરવા માંગો છો, તો દરરોજ સવારે આદુની ચાનું સેવન કરો. પરંતુ તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. કોઈપણ ગંભીર સ્થિતિમાં આદુનું સેવન કરતા પહેલા ચોક્કસ નિષ્ણાતની સલાહ લો.

આમ, આંતરડા ની સફાઈ કરવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડૉક્ટર અથવા આયુર્વેદાચાર્ય પાસેથી જરૂરી સલાહ લો. જેથી તમને યોગ્ય માત્રા ની જાણકારી મળે અને કોઈપણ પ્રકારની ગંભીર પરેશાની અને તકલીફ હોય તો તમને સારી સલાહ આપી શકે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
તમારા બાળક પાસે આવું કઈ મળે તો ચેતી જજો, નહિતર ખુબ જ પછતાશો

તમારા બાળક પાસે આવું કઈ મળે તો ચેતી જજો, નહિતર ખુબ જ પછતાશો

રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ, કારણ કે આંસુ રોકવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આટલા નુકસાન

રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ, કારણ કે આંસુ રોકવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આટલા નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Raw-Pax Ferry

નરેન્દ્ર મોદી રો-પેક્સ ફેરીનો આ તારીખથી કરાવશે પ્રારંભ જાણો ક્યાં શહેર વચ્ચે શરુ થશે આ સુવિધા

November 6, 2020
વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

October 28, 2022
દૂધ સાથે માત્ર 1 ચમચી આનું સેવન કરવાથી, મોઢાના ચાંદા, કબજીયાત અને આંખોની સમસ્યા થઇ જશે ગાયબ

દૂધ સાથે માત્ર 1 ચમચી આનું સેવન કરવાથી, મોઢાના ચાંદા, કબજીયાત અને આંખોની સમસ્યા થઇ જશે ગાયબ

September 5, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In