Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ, કારણ કે આંસુ રોકવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આટલા નુકસાન

Editorial Team by Editorial Team
September 7, 2022
Reading Time: 1 min read
0
રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ, કારણ કે આંસુ રોકવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આટલા નુકસાન
Share on FacebookShare on Twitter

આપણા જીવનમાં ઘણા બધા ઉતાર-ચઢાવ આવતા હોય છે અને તે ઉતાર-ચઢાવ આવવા ખૂબ જ સ્વાભાવિક વાત છે, પરંતુ આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ક્યારેક તો દુઃખી થઇ જાય છે અને ક્યારેક ખુશ થઇ જાય છે. તેમની આંખોમાં ક્યારેક દુઃખના આંસુ જોવા મળે છે અને ક્યારે ખુશીના આંસુ જોવા મળે છે. પરંતુ અમુક લોકો એવા હોય છે જે પોતાના દિલની વાત લોકો સામે વ્યક્ત કરવા માંગતા નથી અને તે પોતાના આંસુઓને રોકવાની કોશિશ કરે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

એક બે વખત પોતાના આંસુઓને રોકવું સારી બાબત છે પરંતુ વારંવાર આમ કરવાથી સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થઈ શકે છે. અને આ નુકસાન વિશે તમને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે આસુ રોકવાથી વ્યક્તિને સ્વાસ્થ્યથી જોડાયેલી કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે.

આંખોની તકલીફ ઊભી થાય : જ્યારે વ્યક્તિને આંસુ આવે છે ત્યારે તેમની પાપણ ફફડવામાં મદદ મળે છે, ત્યાં જો વ્યક્તિ પોતાના આંસુને રોકે છે તો આંખોમાં ભીનાશ ની ઉણપ થઈ શકે છે. તેની સાથે જ તે મ્યુકોસ મેમ્બ્રેનને સુકવવાની સમસ્યા પણ ઊભી થાય છે. તે સિવાય આંખોની સમસ્યામાં જાંખુ દેખાવું પણ સામેલ છે, ત્યારે આંસુ ને રોકવાથી આંખોની આવી સમસ્યા ઉભી થઇ શકે છે.

ભાવનાઓનું અસંતુલન પેદા થવું : રડવાથી આપણા મનને શાંતિ મળે છે, અને તેનાથી વ્યક્તિની ભાવના ઉપર પણ ખૂબ જ સારો પ્રભાવ પડે છે. ભાવનાઓને કાબૂમાં રાખવા માટે વ્યક્તિએ રડવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જો લોકો પોતાના આંસુને રોકે છે તેમનામાં ભાવનાઓના અસંતુલન ની સમસ્યા ઉભી થઇ શકે છે.

તણાવના કારણે કંટાળી જવું : આંસુને રોકવા માટે વ્યક્તિએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે રડવાની ભાવના પ્રગટ થાય ત્યારે વ્યક્તિ ઈમોશનલ થઈ જાય છે, અને તે જ કારણ હોય છે કે તેનાથી સિગ્નલ મળે છે કે વ્યક્તિને રડવાનું મન થાય છે ત્યાં જ શરીર પણ પોતાને આ અવસ્થાને આધીન માની લે છે. આ પ્રક્રિયાથી આપણા હોર્મોન રિલિઝ થવા લાગે છે તે કિડની સુધી જઈને કોર્સીટોલ સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે.

મનોદશા પર નકારાત્મક પ્રભાવ પડે છે : શું તમે જાણો છો કે રડવાથી આપણને જે તકલીફ પડી રહી છે તેને ઓછી કરવામાં મદદ મળી શકે છે, રડવાથી વ્યક્તિનું મન હલકું થઈ જાય છે તેની સાથે જ ભાવનાત્મક સંતુષ્ટતા પણ મળે છે. જયારે વ્યક્તિ પોતાના રડવાને કંટ્રોલ કરે છે અથવા રોકે છે તો તેનાથી શરીરને ગરમ હવા બહાર નીકળી શક્તી નથી, અને શરીરમાં તાજગી અને ઠંડી હવા પ્રવેશ કરી શકતી નથી. તાજી અને ઠંડી હવા આપણા શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં ઉપયોગી છે, ત્યારે તેની ઉણપ આપણા શરીરના ઉચ્ચ તાપમાનને વધારી શકે છે અને આ જ કારણે વ્યક્તિને તણાવનો સામનો કરવો પડે છે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

આમ, જયારે પણ વધારે વેદના થાય અથવા દુખ પડે ત્યારે રડી લેવું જોઈએ. હી જણાવ્યા અનુસાર જો તમે તમારા આંસને રોકશો તો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.

નોંધ : ઉપર જણાવેલ ઉપાયથી જાણકારી મળે છે કે જો વ્યક્તિ આંસુ રોકવાની કોશિશ કરે છે તો તેમના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે. પરંતુ એક બે વખત આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી, પરંતુ વારંવાર આમ કરવાથી સ્વાસ્થ્યને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં વ્યક્તિને જાણકારી હોવી જોઈએ કે રડવાથી ન માત્ર આંખો સાફ કરી શકાય છે પરંતુ વ્યક્તિનું મન પણ હલકું થઈ જાય છે.

Tags: Health Benefits of Crying
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ભાદરવા મહિનામાં આ 4 શાકભાજી મફતમાં મળે તો પણ ખાવા જોઈએ નહિ

ભાદરવા મહિનામાં આ 4 શાકભાજી મફતમાં મળે તો પણ ખાવા જોઈએ નહિ

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

airport with Adani

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન બદલાયું, આજથી 50 વર્ષ સુધી અદાણીના હવાલે

November 7, 2020
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

July 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In