Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

Editorial Team by Editorial Team
September 8, 2022
Reading Time: 1 min read
0
આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા
Share on FacebookShare on Twitter

બીલીપત્ર આપણે શંકર ભગવાનને અર્પણ કરીએ છે. સાથે તેના પર લાગતા બીલીના ફળનું જ્યુસનું સેવન કરીએ છીએ, બીલના ઉપયોગથી સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ શકે છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ બીલીના પાન અને તેના જડની. બીલીના પાન અને તેની જડથી બનેલો લેપ સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તમને જણાવી દઈએ કે બિલીની અંદર પ્રોટીન, મિનરલ, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન-C જેવા તત્વો જોવા મળે છે જે ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. તમે તેનો ઉપયોગ જ્યુસના રૂપમાં અથવા શરબતના સ્વરૂપમાં કરી શકો છો. પરંતુ અમે વાત કરી રહ્યા છે બીલના લેપની. બિલીના લેપથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે આ લેખ પણ જણાવીશું કે કઈ સમસ્યાઓને દૂર કરી શકો છો અને તેનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે, તથા તેની ઉપયોગ કરવાની રીત વિશે પણ જાણીશું

માથાના દુખાવાની સમસ્યા દૂર કરે : જ્યારે પણ આપણને માથાનો દુખાવો થાય ત્યારે આપણને કઈ જ ગમતું નથી. માથાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે બીલી તમને ખૂબ જ કામ આવી શકે છે. તેની માટે તમારે બિલીની સુકાઈ ગયેલી જડને યોગ્ય રીતે ધુવો, ત્યારબાદ પાણીની સાથે તેની એક જાડી પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટને માથા ઉપર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધુઓ, આમ કરવાથી માથાનો દુખાવો દૂર થઇ જશે, તે સિવાય કોટનના કપડામાં બીલીના પાનનો રસને નાખીને તેને માથા ઉપર મૂકવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

આંખોની સમસ્યા દૂર કરે : આંખોને લગતી કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે બિલી તમારા ખૂબ જ કામ આવી શકે છે. તેની માટે બીલીના પાન ઉપર ઘી લગાવો અને તેને આંખો ઉપર મૂકો. આમ કરવાથી આંખોને ઠંડક મળે છે. તમે તમારી આંખોને એક પટ્ટીથી બાંધી પણ શકો છો, જેનાથી પાન તમારી આંખોથી ખસી ન જાય. તે સિવાય જો તમે બીલના પાનનો રસ આંખોમાં નાખશો અથવા લેપ લગાવશો તો પણ આંખોની સમસ્યા દૂર થઈ શકે છે. પરંતુ આ લેપ નો ઉપયોગ ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ.

સોજાને દૂર કરે : સોજાની સમસ્યાને દૂર કરવા માટે બીલીના પાન આપણને ખૂબ જ કામ લાગી શકે છે. બીલીના પાનનો રસ ગરમ કરો અને તે ગરમ થયેલા લેપને પ્રભાવિત સ્થાન ઉપર લગાવો. આમ કરવાથી સોજાની સમસ્યા દૂર થઈ જશે અને સોજાના કારણે થતા દુખાવામાં પણ રાહત મળશે.

ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય : આજના સમયમાં લોકો ડેન્ડ્રફની સમસ્યાથી ખૂબ જ પરેશાન થાય છે, ત્યારે તમને જણાવી દઈએ કે બિલી તમારી સમસ્યાને દૂર કરી શકે છે. બિલીની અંદર ઝીંક જોવા મળે છે જે વાળમાં થતાં ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. તેની માટે તમારે બીલની અંદરના ગર્ભમાં લીંબુ અથવા મધ ઉમેરીને પ્રભાવી સ્થાન ઉપર લગાવો, અને જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તમારા વાળને શેમ્પૂથી ધુઓ આમ કરવાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મળશે.

પાંડુરોગની સમસ્યા દૂર કરે : જ્યારે પણ તમને ત્વચા સંબંધી કોઈપણ સમસ્યા થાય ત્યારે તેને પાંડુ રોગ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યામાં વ્યક્તિની ત્વચાનો રંગ ઉડવા લાગે છે. ત્યારે તમે બીલીનો જ્યુસ પ્રભાવિત સ્થાન ઉપર લગાવો. આમ કરવાથી પાંડુરોગની સમસ્યામાં રાહત મળી શકે છે અને તે ત્વચાની ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે પણ ઉપયોગી છે.

નોંધ : ઉપર જણાવેલા ઉપાયોથી જાણકારી મળે છે કે બીલીના ઉપયોગથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. પરંતુ તેનો લેપ લગાવતી વખતે જો ત્વચા ઉપર કોઈપણ પ્રકારની એલર્જીનો અનુભવ થાય તો એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી.

આમ, બીલીપત્રના લેપનો ઘરેલું ઉપયોગ કરીને તમે ઘણી બધી બીમારીઓને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂરથી શેર કરજો.

Tags: Bilipatra Leves
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય

શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જીવો ત્યાં સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં આ એક વસ્તુ નાખીને પીઓ, જીવો ત્યાં સુધી નહીં આવે આંખોના નંબર

April 12, 2022
statue of unity

દેશના ઈતિહાસમાં પહેલીવાર બનશે ગુજરાતમાં આ ઘટના

November 22, 2020
3 મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

3 મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

April 11, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In