Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

Editorial Team by Editorial Team
September 8, 2022
Reading Time: 1 min read
0
નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત
Share on FacebookShare on Twitter

દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ જરૂરથી થતો હોય છે, હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોને દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ હોવાથી આપણે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીને દૂર કરી શકીએ છીએ અને જો પગમાં અંદરનો માર વાગી ગયો હોય તો તેનો લેપ લગાવીને પણ તે બીમારીને દૂર કરી શકીએ છીએ.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોવાના કારણે તે કોઈપણ દુખાવાને આસાનીથી દૂર કરી શકે છે અને તેમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ તથા આયર્ન જેવા તત્વો જોવા મળે છે. તેમાં એન્ટી ઈમ્પ્લેમેન્ટરી ગુણ હોવાના કારણે તે પાચન ક્રિયાથી લઈને ત્વચાની દરેક તકલીફને દૂર કરવાનું કાર્ય કરે છે. પરંતુ આ જ હળદરનો ઉપયોગ જો તમે નાભીમાં લગાવવા માટે કરશો તો તમને તેના ઘણા બધા લાભ જોવા મળશે.

કઈ રીતે અને ક્યારે નાભીમાં હળદર લગાવવી જોઈએ : તમે રાત્રે અથવા તો દિવસમાં બેથી ત્રણ કલાક સંપૂર્ણ આરામ કરવાના હોવ તેવા સમયે તમારે નાભીમાં હળદર લગાવી જોઈએ. કારણ કે બે થી ત્રણ કલાક સુધી નાભી દ્વારા આ જ હળદર તમારા શરીરને અવશોષિત કરશે અને તમને તેના ગુણ મળશે. નાભીમાં હળદર લગાવવાનો સૌથી સારો સમય રાતનો જ માનવામાં આવે છે.

નાભીમાં હળદર લગાવતી વખતે હળદરમાં તમે નારિયેળનું તેલ, સરસવનું તેલ મિક્સ કરીને લગાવી શકો છો. કારણ કે આમ કરવાથી હળદરના ગુણ વધુ કાયદાકારક થઈ જાય છે. અને તેની સાથે જ પેટની કોઈ પણ સમસ્યા માટે તે ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમને વધુ પેટમાં દુખતું હોય તો તમે હળદર લગાવ્યા પછી પેટની સારી રીતે માલિશ કરી શકો છો. ચાલો જાણીએ નાભિમાં હળદર લગાવાના ફાયદા વિષે

શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરે : આજકાલ ખરાબ વાતાવરણના કારણે દરેક વ્યક્તિને શરદી અને ખાંસીની તકલીફ થઈ જાય છે. ત્યારબાદ તેમને વાયરલ તાવ પણ આવી જાય છે અને તેઓ ઇન્ફેક્શનના ભોગ બની જાય છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે, અને તે આ પ્રકારની દરેક બીમારી તથા ઇન્ફેક્શનને દૂર કરવાનું ખૂબ જ સારું કાર્ય કરે છે. શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરવા માટે નાભી ઉપર સરસવનું તેલ તથા હળદર મિક્સ કરીને નાભી ઉપર લગાવવાથી ઇન્ફેક્શનની બીમારી દૂર થાય છે અને શરદી તથા ખાંસીમાં પણ રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે : હળદરમાં રોગો સામે લડવાની શક્તિ હોય છે કારણ કે હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે. તેથી આપણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ રાત્રે નાભીમાં હળદર લગાવીને સુઈ જવું જોઈએ. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત થશે જ પરંતુ તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

પાચનતંત્ર માટે ખૂબ જ મદદરૂપ : આપણે કંઈ પણ ભોજન કરીએ છીએ તે આપણા શરીરમાં પચવું ખૂબ જ જરૂરી છે અને જો તે ભોજન પચતું નથી તો પાચનતંત્રની તકલીફ ઊભી થાય છે. પાચનતંત્રની તકલીફ ઉભી થવાના કારણે બીજી ઘણી બધી તકલીફ ઊભી થઈ જાય છે આમ હળદર ખૂબ જ સારો ઉપાય છે. હળદરમાં ફાઈબર ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે, અને ભોજન પચાવવા માટે ફાઇબરનો ખૂબ જ મહત્વનું છે. તેથી નાભીની ઉપર હળદર મૂકીને થોડો સમય આરામ કરવાથી પેટમાં દુખાવો તથા શરીરમાં જોવા મળતી ઘણી બધી તકલીફ દૂર થઈ જાય છે.

પિરિયડ્સ ના દુખાવામાં આરામ આપે : જ્યારે કોઈપણ મહિલા પિરિયડમાં થાય છે ત્યારે તેમને પેઢાના ભાગમાં ખૂબ જ ખેંચાણનો અનુભવ થાય છે, અને અત્યંત દુખાવો થતો હોય છે. નાભી આપણા પેટનો મુખ્ય ભાગ છે અને તે સમયે જો નાભી ઉપર હળદરનો ઉપયોગ કરવામાં આવે તો પિરિયડ્સ ના દુખાવામાં આરામ મળી શકે છે.

પેટમાં સોજાને અથવા કંઈક વાગ્યું હોય તો આરામ આપે : ઘણી વખત આપણને જમ્યા પછી ખૂબ જ પેટમાં દુખતું હોય છે અને તેના કારણે જ અપચો અને કબજિયાતની સમસ્યા પણ ઊભી થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં નારિયેળના તેલમાં હળદર મિક્સ કરીને તમે નાભી ઉપર લગાવી શકો છો. આમ કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે અને ત્યારબાદ જો તમને કંઈક વાગી ગયું હોય અથવા તો ઘા પડી ગયો હોય તો તમે તેની ઉપર હળદરનો લેપ લગાવીને તેમાં આરામ મેળવી શકો છો.

આમ, નાભિમાં હળદર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી..

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે અળસીનો આ સ્પેશિયલ ઉકાળો

ઉનાળામાં ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે આ સ્પેશિયલ ઉકાળો

May 18, 2022
આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

July 27, 2022
માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

November 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In