Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

Editorial Team by Editorial Team
September 9, 2022
Reading Time: 1 min read
0
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ એલચીની છાલ માંથી બનાવેલા ચૂર્ણના ફાયદા વિષે. એલચી દરેક ઘરના રસોડામાં જોવા મળતી હોય છે અને એલચીનો ઉપયોગ કોઈપણ મીઠાઈમાં થાય છે. એલચી લગભગ બધાને ભાવે છે આ એક એવી વસ્તુ છે કે તેને ખાધા પછી થોડી જ વારમાં મૂડ ફ્રેશ થઈ જાય છે. એલચીના દાણા જેટલા ઉપયોગી છે એટલી જ એલચીની છાલ પણ ઉપયોગી સાબિત થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

લોકો એલચીના દાણાનું સેવન કરે છે અને તેની છાલ ફેકી દે છે. પરંતુ આજે અમે તમને એલચીની છાલના ફાયદા વિશે જણાવીશું. એલચીની છાલ વાસ્તવમાં પાચનતંત્ર સારું રાખે છે અને પાચનક્રિયા ઝડપી બનાવે છે. આ સિવાય એલચી શરીરને અંદરથી ચોખ્ખું કરવામાં પણ મદદ કરે છે. તે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ છે. આમ એલચી આપણા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. ચાલો જાણીએ એલચીની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેના ફાયદા વિષે.

આ રીતે બનાવો એલચીની છાલમાંથી પેટ સાફ કરવા માટેનો પાવડર : તમે એલચીની છાલમાંથી એક ખાસ પ્રકારનો પાવડર બનાવી શકો છો. એલચીના બીજમાં જ નહીં, પરંતુ તેની છાલમાં પણ ખૂબ જ વિશિષ્ટ ગુણો જોવા મળે છે. તે ખૂબ જ સુગંધિત છે અને તેમાં રેચક ગુણધર્મો હોય છે. એટલે કે તે પેટને સાફ કરવામાં મદદ કરે છે. તો તમે એલચીની છાલમાંથી પેટ સાફ કરનાર પાવડર બનાવી શકો છો.

આ પાવડર બનાવવા માટે સૌપ્રથમ ઈલાયચીની છાલ ભેગી કરો, હિંગ, અજમો, મોટી ઈલાયચીના દાણા અને સંચળ પાવડર લો. હવે આ બધી વસ્તુઓને તવા પર થોડી ગરમ કરો. હવે જ્યારે આ દરેક વસ્તુ ઠંડી થઈ જાય ત્યારે તેને મિક્સરમાં મિક્સ કરીને તેનો એક પાવડર બનાવો. હવે આ પાવડરને એર ટાઈટ ડબ્બામાં બંધ કરીને મૂકો. દરરોજ જમ્યા પછી એક ચમચી તેનું સેવન કરો.

ઉબકા : ઘણી વખત આપણને અપચો કે અતિશય આહારને કારણે ઉબકા આવે છે. એલચીની છાલમાંથી બનેલો પાવડર તમને આમાં મદદ કરી શકે છે. આ પાવડર બનાવવા માટે એલચીને છોલીને મેશ કરો. ત્યારપછી અડધો ગ્રામ જાવંત્રી પાવડર, અડધી ચમચી સાકર મિક્ષ કરો, હવે જ્યારે પણ તમને ઉબકા આવે ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.

પેટ માટે ફાયદાકારક : એલચીની છાલમાંથી બનેલો પાવડર પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાવડરથી શરીરમાં લાળનું પ્રમાણ વધે છે જેના કારણે પાચનક્રિયા ઝડપી બને છે. તમે જે ખાઓ છો તે બધું જ તે શ્રેષ્ઠ રીતે પચાવે છે. આ ઉપરાંત, એલચીની છાલમાંથી બનેલી આ પાવડર પેટને સાફ કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આમ એલચીની છાલમાંથી બનેલા પાવડરના સેવનથી આ બે મહત્વના ફાયદા થાય છે.

એસિડિટી માટે ફાયદાકારક : એલચીની છાલ એસિડિટી માટે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. વાસ્તવમાં, આ પાવડરમાં જોવા મળતા પદાર્થો એસિડિટીને શાંત કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે. સંચળ અને મિશ્રી બંને મૂળ સ્વભાવના છે. તે પેટમાં ઉત્પાદિત એસિડને તટસ્થ કરીને કામ કરે છે. આ સિવાય તેમાં ધાણાજીરું, જાવંત્રી, હિંગ અને અજમો હોય છે, આ તમામ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આ સિવાય તમે ઈલાયચીની છાલનું પાણી પણ પી શકો છો, તમારે ઈલાયચીની છાલને પાણીમાં ઉકાળવી જોઈએ. આ પછી તેને ઠંડુ થવા માટે એક વાસણમાં મુકો અને તેમાં મધ ઉમેરો અને આ પાણીનું સેવન કરો. આ રીતે એલચીનું પાણી પાચનતંત્રને સારું રાખે છે અને વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તેથી જો તમે કોઈપણ વસ્તુમાં ઈલાયચીનો ઉપયોગ કરો છો અને તેની છાલ ફેંકી દો છો તો આ આદત છોડી ને ઈલાયચીની છાલનો આ રીતે ઉપયોગ કરો.

આમ, એલચીની છાલ માંથી બનાવેલો પાવડર શરીર માટે ઘણો લાભદાયી સાબિત થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને પણ બીમારીમુક્ત રહો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.

Tags: cardamom bark powder benefits
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય

શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

corona vacciene with sms

ભારતમાં વ્યક્તિને વેક્સીન ક્યારે તેની જાણ SMS દ્વારા થશે, પ્રમાણપત્ર પણ મળશે

November 26, 2020
જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

December 15, 2020
school open date

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આ તારીખ પછી થઈ જશે શૈક્ષણિક કાર્ય ચાલુ

November 5, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In