Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય

Editorial Team by Editorial Team
September 11, 2022
Reading Time: 1 min read
0
શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય
Share on FacebookShare on Twitter

આજકાલ લોકો ખૂબ જ વ્યસ્ત જીવન જીવતા થઈ ગયા છે અને દરેક વ્યક્તિ પોતાના માં જ મસ્ત જોવા મળે છે. હાલના સમયમાં પતિ અને પત્ની બંને બહાર નોકરી કરતા હોવાના કારણે તેઓ બહારનો ખોરાક વધુ પડતો લેતા હોય છે, અને તેના જ કારણે તેઓનું વજન પણ ખૂબ જ વધી જાય છે. આમ વધુ પડતા વજનના કારણે તેઓ ખૂબ જ તણાવમાં આવી જતા હોય છે. તેઓ વજન ઓછું કરવા માંગે છે પરંતુ તેમને જિમમાં જવાનું બિલકુલ પસંદ હોતું નથી. આમ કસરત કર્યા વગર વજન ઓછું કરવાનો વિચાર જો તમારા મનમાં પણ આવ્યો હોય તો અમે તમારા માટે ખૂબ જ સરસ આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ જેમાંથી તમારા શરીરની વધારાની ચરબીને તમે ચપટીમાં ઓગાળી શકો છો.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આજે આપણે વાત કરીશું એક એવા આયુર્વેદિક ઔષધીની જેનું નામ છે મધ. મધનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરનું વજન ખૂબ સારી રીતે ઉતારી શકીએ છીએ અને તે આપણા શરીરના અંદરના ભાગ તથા બહારના ભાગ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને કુદરતી સોનું માનવામાં આવે છે.

મધનો ઉપયોગ ઘણા વર્ષોથી લોકો કરતા આવ્યા છે અને ખરેખર તો જોવા જઈએ તો મધ 8 હજાર વર્ષ જૂની આયુર્વેદિક ઔષધી છે. અને મધનો સ્વાદ નાનાથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી બધાને જ ખૂબ જ પસંદ પડે છે, અને તે પૌષ્ટિક તથા એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો માટે પણ ખૂબ જ મહત્વનું છે. આમ આ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારા શરીરની વધારાની ચરબીને ખૂબ જ સારી રીતે ઓગાળી શકો છો.

મધનો ઉપયોગ આયુર્વેદમાં બીજી ઘણી બધી આયુર્વેદિક ઔષધી સાથે કરવામાં આવે છે અને તેને આયુર્વેદમાં
‘યોગ વાહી’ પણ કહેવામાં આવે છે. આમ તેને યોગવાહી એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે તે પદાર્થમાં એકદમ ઊંડા પેશીમાં પ્રવેશી શકે છે અને તેનો ગુણધર્મ મધમા જોવા મળે છે.

અમુક માહિતી અનુસાર વજન ઓછું કરવા માટે મધના ફાયદા જોવા જઈએ તો મધ ખરેખર તાજું મધમાખી માંથી એકત્રિત કરવામાં આવ્યુ હોય તે શરીરના વજનમાં વધારો કરે છે. પરંતુ જે મધ સ્ટોર કરેલું હોય અને ખૂબ જ જૂનું હોય તે આપણા શરીરની વધારાની ચરબી અને કફ દૂર કરવાનું કાર્ય કરે છે.

શરીરની ચરબી ઓગાળવા માટે આ રીતે મધનો ઉપયોગ કરો : નોર્મલ ઠંડુ હોય તેવું એક ગ્લાસ પાણી લેવું, ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. આમ આ પાણીનું સેવન કરવાથી શરીરની ચરબી ઓગાળવાની સાથે સાથે બીજી ઘણી બધી તકલીફ દૂર થાય છે.

જેઓને શરદી, ઉધરસ, સાઇનસાઇટીસ જેવી બીમારી હોય અને જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય તેમને એક નાની ચમચી હળદર એક નાની ચમચી કાળા મરીના પાવડર સાથે એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.

મધ નો ઉપયોગ કરતી વખતે આ સાવચેતી જરૂરથી રાખવી જોઈએ : ક્યારેય પણ મધને કોઈ ગરમ વસ્તુ સાથે ઉમેરવી જોઈએ નહીં. જો તમે ગરમ વાતાવરણમાં કાર્ય કરી રહ્યા છો તો તમારે તે કાર્ય કરતી વખતે મધનું સેવન કરવું જોઈએ નહીં. મધને મસાલાવાળા ખોરાક આથાવાળા ખોરાક તથા કોલ્ડ્રીંક સાથે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં અને તેને ઘી સાથે પણ મિક્સ કરવું જોઈએ નહીં.

આમ , મધનું સેવન કરીને તમે ઝડપથી પેટની વધારાની ચરબીને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

લીલા સોના તરીકે ઓળખાતી આ વસ્તુના સેવનથી કેન્સર પણ રહે છે દુર

લીલા સોના તરીકે ઓળખાતી આ વસ્તુના સેવનથી કેન્સર પણ રહે છે દુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

August 3, 2022
ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

January 16, 2023
Haryana Farmer

ખેડૂતોની જીદ સામે જૂકી સરકાર, પોલીસ સાથે દિલ્હી આવવાની આપી મંજુરી

November 27, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In