Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

લીલા સોના તરીકે ઓળખાતી આ વસ્તુના સેવનથી કેન્સર પણ રહે છે દુર

Editorial Team by Editorial Team
September 12, 2022
Reading Time: 1 min read
0
લીલા સોના તરીકે ઓળખાતી આ વસ્તુના સેવનથી કેન્સર પણ રહે છે દુર
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ પિસ્તાના આયુર્વેદિક ગુણો અને તેનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. પીસ્તા એક સુકો મેવો છે જે ઘણી બધી મીઠાઈઓમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પિસ્તા દેખવામાં લીલા કલરના હોય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. પીસ્તાની ઉપરની છાલ ઉતારીને ખાવામાં આવે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

પિસ્તામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભરપુર માત્રામાં ફાયબર, પ્રોટીન, એમીનો એસીડ, ફેટી એસીડ્સ, વિટામીન-B6, વિટામીન-A, વિટામીન-E, એન્ટી ઓક્સીડેન્ટ, ફેટ્સ, હોય છે. પિસ્તાનું સેવન કરવાથી મગજને તંદુરસ્ત રાખી  શકાય છે.

પુરુષોમાં મળતા હોર્મોન્સ પર સકારાત્મક પ્રભાવ નાખવાની સાથે તે મર્દાનગી વધારે છે. પિસ્તાનું સેવન કરવાથી પુરુષોમાં યૌન ક્ષમતા વધે છે કારણ કે પીસ્તા ગરમ તાસીરના હોય છે. પુરુષોમાં જોવા મળતી બીમારીઓમાં પિસ્તાનું સેવન વરદાન સમાન સાબિત થાય છે. પિસ્તામાં એમીનો એસીડ હાજર હોય છે જે સંતાન પ્રાપ્તિ માટે ખુબ સહાયક નીવડે છે.

પિસ્તા પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે જે પેટની સમસ્યાને દુર કરવાની સાથે મગજને તંદુરસ્ત રાખે. પિસ્તામાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ ત્વચાને ચમકદાર બનાવવાની સાથે ફેફસાનું કેન્સર, પ્રોટેસ્ટ કેન્સર જેવી બીમારીઓ થવાની શક્યતાને દુર કરે છે. કેન્સરની બીમારીમાં પિસ્તાનું સેવન ફાયદાકારક બને છે કારણ કે પિસ્તામાં મળતા પૌષ્ટિક ગુણો કેન્સરના કણો સામે લડે છે અને કેન્સર બીમારીને સારી કરે છે.

પિસ્તામાં વિટામીન-B6 હોય છે જે ઓક્સિજનનો પ્રવાહ વધારીને શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે જેથી એનીમીયાની સમસ્યા દુર થાય છે. નિયમિત પિસ્તાનું સેવન કરવાથી પાચનશક્તિ વધારે છે અને પેટની સમસ્યા પણ દુર થાય છે.

પિસ્તામાં વિટામીન-B6 હોય છે જે રક્તકણોની સંખ્યા વધારે છે. ઘણી વખત કોઈ કારણોસર શરીરમાં સોજા આવી જતા હોય છે, પિસ્તામાં મળતા વિટામીન-A અને વિટામીન-E સોજાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. છાતીમાં થતી બળતરાને દુર કરવા માટે પિસ્તાનું સેવન લાભદાયી થાય છે.

પિસ્તામાં વિટામીન-C અને વિટામીન-E વધારે માત્રામાં હોય છે માટે તેના સેવનથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબુત થાય છે. પિસ્તામાં વિટામીન-A મળી આવે છે જે આંખોની નબળાઈ દુર કરીને આંખોને તંદુરસ્ત રાખે છે. પિસ્તાનું સેવન આંખ માટે પણ ફાયદા કારક સાબિત થાય છે.

પિસ્તામાં મળતા ફાયટોસ્ટેરોલ, એન્ટી ઓક્સીડેન્ટ હદયને સ્વસ્થ રાખમાં મદદરૂપ બને છે. હદય રોગની સમસ્યામાં પિસ્તાનું સેવન કરવાથી ફાયદો થાય છે, પિસ્તામાં હાજર ગુણો ધમનીઓમાં લોહીને જમા થતા રોકે છે અને શરીમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રણમાં રાખે છે.

વધતી ઉમર સાથે ત્વચામાં કરચલીઓ પડવા લાગે છે આ કરચલીઓને ચેહરા પરથી દુર કરવા પિસ્તાનું સેવન લાભદાય સાબિત થાય છે. પીસ્તાનું સેવન કરવાથી શરીનું વજન ઘટાડી શકાય છે અને મોટાપાની સાને દુર કરી શકાય છે કારણ કે તેમાં ફાયબર અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે આપણને જલ્દી ભૂખ લાગવા નથી દેતું.

પિસ્તાનું સેવન નાના બાળકો માટે ખુબ જ લાભદાયી બને છે કારણ કે તેનું સેવન કરવાથી મગજ ઝડપી બને છે અને યાદશક્તિ વધે છે. ડાયાબીટીસની સમસ્યામાં પિસ્તાનું સેવન ફાયદાકારક બને છે કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફાયબર હોય છે જે ડાયાબીટીસની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે.

પીસ્તામાં રહેલા ફેટી એસીડ્સ વાળને ખરતા અટકાવે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. બ્લડપ્રેશરની સમસ્યામાં પિસ્તાનું સેવન કરવાથી તે કંટ્રોલમાં રહે છે.

આમ, પિસ્તાનું સેવન સ્વાથ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. પિસ્તાની તાસીર ગરમ પ્રકૃતિની હોવાથી અન્ય કોઈ દવા લેતા હોવ, ગર્ભવતી સ્ત્રીઓએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જનહિત માટે જરૂર શેર કરજો.

Tags: Health benefits of pista
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
શું TRB જવાન તમારું વાહન રોકી શકે? નિયમ-કાયદા જાણી તમે પણ અધિકાર માટે લડો

શું TRB જવાન તમારું વાહન રોકી શકે? નિયમ-કાયદા જાણી તમે પણ અધિકાર માટે લડો

સામાન્ય લસણ કરતા સાત ગણુ વધારે શક્તિશાળી છે કાશ્મીરી લસણ, કેન્સર જેવી ગંભીર બીમારીને આમ જ કરે છે ગાયબ

સામાન્ય લસણ કરતા સાત ગણુ વધારે શક્તિશાળી છે કાશ્મીરી લસણ, કેન્સર જેવી ગંભીર બીમારીને આમ જ કરે છે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ તારીખથી  WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

આ તારીખથી WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

November 6, 2020
શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

September 2, 2022
વિટામીન-B12ની ઉણપને દવા કે ટેબ્લેટ લીધા વગર કરો દુર, આ રીતે ઘરે જ બનાવો દેશી દવા

વિટામીન-B12ની ઉણપને દવા કે ટેબ્લેટ લીધા વગર કરો દુર, આ રીતે ઘરે જ બનાવો દેશી દવા

April 1, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In