Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ભાદરવા મહિનામાં આ વસ્તુઓ ખાઈ લો ભરપેટ, આજીવન નહીં આવે તાવ

Editorial Team by Editorial Team
September 13, 2022
Reading Time: 1 min read
0
ભાદરવા મહિનામાં આ વસ્તુઓ ખાઈ લો ભરપેટ, આજીવન નહીં આવે તાવ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ભાદરવા મહિનામાં રોગોથી બચવા કઈ વસ્તુનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં સ્વાસ્થ્યનું વિશેન ધ્યાન રાખવાની સાથે આહારવિહારનું પણ નિયમન કરવું જોઈએ. ભાદરવાની શરૂઆત થતા જ ગરમીનું જોર વધે છે જેના કારણે રોગોનો ફેલાવો શરુ થઇ જાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ભાદરવા મહિનાને બીમારીઓનો મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં પિત્ત પ્રકોપ વધારે જોવા મળે છે. આ મહિનામાં સૂર્યના સખત તાપના કારણે શરીરમાં પિત્ત વધવા લાગે છે, જયારે પિત્ત પ્રકોપ વધે છે ત્યારે ગરમીનો તાવ આવે છે. ભાદરવા મહિનામાં અવનવી બીમારીઓ થવાનો ભય રહે છે જેમાં તાવ, શરદી-ઉધરસ જેવી વાયરલ બીમારીઓ વધારે થાય છે.

શરીમાં પિત્તનું પ્રમાણ વધવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેમ કે છાતીમાં દુખાવો થવો, માથાનો દુખાવો થવો, તાવ આવી જવો, ચક્કર આવી જવા, હાથ પગના તળિયામાં બળતરા થવી વગેરે જેવી સમસ્યા ઉભી થાય છે. આ મહિનામાં ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિતર બીમાર પડતા વાર લાગે નહિ.

ભાદરવા મહિનામાં તડકો વધારે પડતો હોય છે તેના કારણે શરીમાં ઘણી બધી બીમારીઓ થવાનો ભય રહે છે. આ મહિનામાં મોટા ભગાના લોકોને તાવ આવતો હોય છે. જે ગરમીનો તાવ હોય છે. તાવ આવવા પર નિદાન અવશ્ય કરાવવું જોઈએ જેથી કોઈ અન્ય સમસ્યા ન પેદા થાય. ચાલો જાણીએ ભાદરવા મહિનામાં કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ મહિનામાં ઠંડા ખોરાક એટલે કે ઠંડી તાસીર ધરાવતા ખોરાકનું સેવન કરવું જોઈએ. પિત્ત પ્રકોપથી બચવા માટે ઠંડી તાસીરની વસ્તુનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. ભાદરવા મહિનામાં રોગોથી બચવા સાકરના પાણીનું સેવન લાભદાયી સાબિત થાય છે.

ભાદરવા મહિનામાં જે લોકોને તાવની અસર રહેતી હોય તે લોકો નિયમિત રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દુધમાં સાકર નાખીને સેવન કરવાથી ફાયદો થાય છે. આનું સેવન કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે દૂધ ગરમ કરીને ઠંડુ થયા બાદ પીવું

ભાદરવા મહિનામાં ચોખા અને દુધની ખીરનું સેવન કરવાથી તાવની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. નિયમિત સવારે ખીરનું સેવન કરવાથી શરીરની ગરમીને દુર કરી શકાય છે સાથે પિત્તને પણ ઠંડુ કરી શકાય છે. તમે અનુકુળતા પ્રમાણે દૂધ પૌવાનું પણ સેવન કરી શકો છો.

ભાદરવા મહિનામાં બને ત્યાં સુધી બહારનો તીખો તળેલો, મસાલેદાર, ચટપટું અને ચટાકેદાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ. આ મહિનામાં જેમ બને તેમ હળવા ખોરાકનું સેવન કરવું જોઈએ. આ મહિનામાં આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આહાર વિહારનું ધ્યાન રાખવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. અને પિત્ત પ્રકોપથી પણ બચી શકાય છે.

આમ, ભાદરવા મહિનામાં પિત્ત પ્રકોપથી બચવા અને તાવને દુર રાખવા આ ઠંડી પ્રકૃતિના આહારનું સેવન કરવાથી તાવને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ તાવથી દુર રહી શકો. આ ઉપયોગી અમે સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરજો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો

બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો

મોંઘા ફેશિયલ નહિ પણ આ એક વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન

મોંઘા ફેશિયલ નહિ પણ આ એક વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Corona Slogan with Kerala people

કેરળમાં કોરોના જિંદાબાદના નારા લાગી રહ્યા છે, ભાજપ સાથે સંકળાયેલું છે આ કારણ

November 21, 2020
કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

October 1, 2022
Wake Up Early In Morning

સવારે વહેલા ઉઠવાની આદત આ રીતે પાડી શકાય

September 20, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In