Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો

Deep Charaniya by Deep Charaniya
September 15, 2022
Reading Time: 1 min read
0
બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો
Share on FacebookShare on Twitter

મિત્રો આજે મારે તમને આ બારેમાસ મળતા શાકના ફળને જો તમે તમારા ઘરે બનાવેલી ખીચડીમાં નાખીને ખાઈ જશો તો તમને ખુબજ ફાયદો થશે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

ગલકુ અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે માટે તેમને ખુબજ સારા એવા પ્રમાણમાં મળી રહે છે પરંતુ ગલકુ તો તમને બારેમાસ પણ મળી રહેતું હોય છે ગલકુ એ પિત્ત નાશક છે અને તે વાયુનો પણ નાશ કરે છે કારણ કે ગલકુ ખુબજ ગુણકારી હોય છે.

મિત્રો ગુજરાતમાં વસતા ગુજરાતીનું એવું એકોઈ ઘર નહિ હોય કે જેમને ઘરે વધારેલી ખીચડી ન બનતી હોય દરેક ના ઘરે ખીચડી તો બનતી જ હોય છે હવે તમે આ ખીચડી બનાવો છો તેમાં તમારે બીજું કઈ નથી કરવાનું ફકત ગલકાના નાના નાના ટુકડા કરીને ખીચડી સાથે મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ આ બનાવેલી ગલકા વાળી ખીચડી ખાવાની છે.

ગલકું એ ત્રિદોષ શામક તો છે જ તે અને તેની સાથે સાથે તમારી ડાઈજેશન સીસ્ટમને રાખે છે સાવ નિયંત્રણમાં આ ઉપરાંત ગલકામાં સારા એવા પ્રમાણમાં ફાઈબર મળી રહે છે તથા રેસાનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી ખુબજ ફાયદો કરે છે. ગલકુ કબજીયાત ને પણ મટાડવાનું કામ કરે છે.

તમે મિત્રો આજ થી જ નક્કી કરી લ્યો કે વધારેલી ખીચડીમાં એક ગલકુ તો નાખવું જ તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે તે ખુબજ ફાયદો કરે છે. આ આ પ્રયોગ કરવાથી તમારું પેટ થઇ જાય છે એકદમ સાફ. ગલકુ અમૃત સામન ગુણો ધરાવે છે પરંતુ આપણ ને સસ્તું મળતું હોવાથી તેની આપણે વેલ્યુ કરતા નથી.

તમે બની શકે તો બારે મહિના મળતા આ શાકનો ઉપયોગ કરો અને જેમ બને તેમ ગલકુ આપણા પેટમાં જાય એવા પ્રયત્નો કરો જેનાથી તમારા સ્વાસ્થ્ય ને સારો એવો ફાયદો થાય છે.

ગલકા તાવ મટાડે છે : મિત્રો જો તમને તાવ આવતો હોય તો તમે ગલકાનું સેવન કરશો તો તેનાથી તમારો તાવ એકદમ સારો થઇ જાય છે કારણ કે ગલકાનું સેવન કરવાથી તે શરીરના થતો પિત્તનો પ્રકોપ દુર કરે છે અને શરીરને ઠંડક આપે છે.

કફ મટાડે છે ગલકા : કફને લીધે હેરાન અને પરેશાન થતા લોકો દવાઓ લઈને થાકી ગયા હોવા છતાં પણ તેમને કફ સારો ન થતો હોય તો ગલકાનું તે નિયમિત સેવન કરવાનું શરુ દે તો ફેફસામાં જમા થયેલો કફ છુટો પડે છે અને બહાર નીકળી જાય છે અને તમે રાહત અનુભવો છો.

પિત્તનો પ્રકોપ દુર કરે છે ગલકા : જો તમારો કોઠો પિત્ત વાળો થઇ ગયો હોય અને સતત પિત્તને લીધે તમને રોગો ઉત્પન્ન થતા હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે ભાદરવા મહિનામાં સૌથી વધુ પિત્તનો પ્રકોપ થતો હોય છે અને તે પિત્ત સામે રાહત મેળવવા માટે ગલકાનું સેવન કરશો તો તેનાથી ફાયદો થાય છે.

વજન ઘટાડે છે ગલકા : જો તમે વધુ પડતા વજન વધવાથી પરેશાન છો તો ગલકાનું સેવન કરવાથી વધતા વજનમાં ઘટાડો થાય છે કારણ કે ગલકાનું ઝડપથી પાચન થતું હોય છે અને હોજરીને ફાયદો કરે છે.

સોજા દુર કરે છે ગળાકાના લીલા પાન : જો તમને શરીરના કોઇપણ ભાગ ઉપર સોજો ચડી ગયો હોય તો તે સોજાવાળા ભાગ ઉપર ગલકાના પાનને વાટીને તેનો પેસ્ટ સોજાવાળા ભાગ ઉપર લગાડવાથી ફાયદો થાય છે અને સોજો દુર કરે છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા જો તમે તમારા ઘરે બનતી ખીચડીમાં ગલકુ નાખીને તેનું સેવન કરશો તો તેનાથી શું શું ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી તમને માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
મોંઘા ફેશિયલ નહિ પણ આ એક વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન

મોંઘા ફેશિયલ નહિ પણ આ એક વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Raw-Pax Ferry

નરેન્દ્ર મોદી રો-પેક્સ ફેરીનો આ તારીખથી કરાવશે પ્રારંભ જાણો ક્યાં શહેર વચ્ચે શરુ થશે આ સુવિધા

November 6, 2020
ચોમાસામાં તમારા પરિવારને ડેન્ગ્યુ તાવથી બચાવવા માટે કરો આ બે કામ

ચોમાસામાં તમારા પરિવારને ડેન્ગ્યુ તાવથી બચાવવા માટે કરો આ બે કામ

August 12, 2022
શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે

શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે

September 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In