Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

Deep Charaniya by Deep Charaniya
September 14, 2022
Reading Time: 1 min read
0
વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા
Share on FacebookShare on Twitter

જો શરીરમાં ઘણા સમયથી મોટા ભાગના લોકોને જોવા મળતી સમસ્યા એટલે જાડા પણું અને મેદસ્વીતા. મેદસ્વીતા એટલે ઘણા લોકોને જોવા મળતી અને વજન વધવાની સમસ્યા. આ સમસ્યા જે લોકોમાં જોવા મળે છે તેઓ ચાલવામાં ખુબ જ તકલીફ અનુભવે છે. આ સમસ્યા પણ એવા જ લોકોને થતી હોય છે કે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય. આ સમસ્યા થવાની સાથે શરીરમાં નાની મોટી બીમારીઓ લાગે છે. આ બીમારીઓ લાગવાથી જે લોકોમાં મોટા ભાગના પૈસા દવાઓમાં જ વપરાય છે. જેના લીધે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

જે લોકોએ આં સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો જીભને ચટાકા આવે તેવી વસ્તુઓને ત્યજી દેવી જોઈએ. આજના સમયમાં મોટાભાગના લોકો આવી વસ્તુઓ ખાવાથી ટેવાયેલા હોય છે. પરંતુ આવી વસ્તુઓ ખાવાને લીધે તતેમને રોગીષ્ઠ અને મેદસ્વી બનાવે છે. વધારે કેલરી અને ફેટ વાળો ખોરાક ખાવાથી ઘણા લોકોને શરીર સતત વધવા લાગે છે.

જે લોકોની ફાંદ સતત વધી રહી હોય અને વજન વધતું જતું હોય તેવા લોકોએ આવા વજન વધારનારા ફૂડનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય અમે જે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ તે ચિપ્સ, કુરકુરે અને પેકેટવાળો નાસ્તામાં ફેટ વધારે હોય છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

ઘણા બાળકોમાં અને યુવાનો આજે પડીકા વાળા ખોરાક ખાવાથી ટેવાયેલા હોય છે. જેનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી જગ્યાએ  લોકો કામ અને સમયના હિસાને ફેટ્સ. શુગર કેલરી વાળો ખોરાક આરોગતા  હોય છે. જેમાં પેસ્ટ્રી પણ આવો જ એક ખોરાક છે. જે આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટ અને વજન વધારે છે.

રેડ મીટ્સમાં ખરાબ ફેટઅઅને કેલરી વધારે પ્રમાણમાં હોય છે. એ આપણા હ્રદય માટે હાનીકારક છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. માટે આવા રેડમીટ્સનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. આઈસ્ક્રીમ એક દૂધ અને ચરબી વવાળા પદાર્થમાંથી જ બને છે. જેમાં શુગર, ફેટ અને કેલરી વધારે પ્રમાણમાં હોય છે. જે ખાવાથી વજનમાં સતત વધારો જોવા મળે છે.

આજનાં સમયમાં શાક, રોટલી અને દાળ ભાતની જગ્યાએ ચીઝ, બર્ગર, પિત્ઝા જેમાં બટર વગેરે નાખવામાં આવે છે, જે પદાર્થોનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આ પદાર્થના સેવનથી શરીરમાં કેલરીના ઇન્ટેક વધી જાય છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

આ ઘણા લોકો આજના સમયમાં ભોજન સાથે કોલ્ડ્રીંકસ પીવાથી ટેવાયેલા છે. લોકો એવું માને છે કે આવા પદાર્થો જો શરીરમાં લેવામાં આવે તો ખોરાકનું પાચન જલ્દી થાય છે. પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટ મુજબ કોલ્ડ્રીકસથી આવા કોઈ જ પ્રકારના ખોરાકનું પાચન થતું નથી,. જે વધારાનું શરીરમાં ચરબી વધારે છે.

આમ, આ ઉપરોક્ત પદાર્થો ચરબીવાળા હોય છે, જેનાં સેવનથી શરીરમાં વજન વધવા લાગે છે. માટે આવા પદાર્થોનું સેવન ઘટાડી દેવું જોઈએ. અથવા તો સેવન જ ન કરવું જોઈએ. જેથી શરીરમાં વજન વધવાની કોઈ સમસ્યા ન આવે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
અનાજ નું સોનું ગણાતી આ વસ્તુ ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં ભૂલેચૂકે પણ ખાવી નહિ

અનાજ નું સોનું ગણાતી આ વસ્તુ ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં ભૂલેચૂકે પણ ખાવી નહિ

જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો

જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મંકીપોક્સ માટે આયુર્વેદમાં આપવામાં આવ્યો છે સચોટ ઉપાય

મંકીપોક્સ માટે આયુર્વેદમાં આપવામાં આવ્યો છે સચોટ ઉપાય જાણો શું કહે છે આયુર્વેદાચાર્ય

July 26, 2022
સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 11, 2022
invaluable offline things of living a happy life

જાણો સુખી જીવન જીવવાના અણમોલ ઓફલાઈન બાબતો વિષે

September 17, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In