Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો

Deep Charaniya by Deep Charaniya
September 15, 2022
Reading Time: 1 min read
1
જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો
Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલમાં સૌથી વધુ સ્ત્રી અને પુરુષોમાં જોવા મળતી જો કોઈ સમસ્યા હોય તો તે છે વધુ પડતું વજન વધવાની તેમને દિવસે ને દિવસે વજન સતત વધી રહ્યું હોય છે તથા પેટ પણ ખુબજ બહાર વધી ગયું હોય છે અને કમર ફરતે ચરબીના થર જામી ગયા હોય છે. માટે આ સમસ્યાને કઈ રીતે દુર કરી અથવા તો કઈ રીતે ચરબીને ઓગળી શકાય તેના વિશે માહિતી મેળવી લઈએ.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

બજારમાં ઘણીબધી વજન ઘટાડવા માટેની દવા અને પાવડર મળે છે, જે આપડા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પાડે છે તેમજ લાંબા ગાળે આપડા શરીરને નુકસાન કરતુ હોય છે. પણ અમે તમને જાત અનુભવ આધારે તૈયાર કરેલ દેશી ઓસડીયું બતાવીશું જેનો તમે 21 દિવસ ઉપયોગ કરશો તો 4 કિલો જેટલું વજન ઘટાડી શકશો.

આ ઉપરાંત તમારું પેટ બરાબર સાફ થતું ન હોય અથવા તો પેટને સાફ કરવા માટે પણ આ નુસકો ઉપયોગી થાય છે. પેટ નિયમિત સાફ ન થતું હોવાથી તમને મોટાપાની સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે.

વજન વધવાના કારણો : વજન વધવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જો તમે બહારનું સતત ખાવાથી, મેંદાની બનાવેલી વસ્તુઓ ખાવાથી, વધુ પડતી ઊંઘ લેવાથી, જમીને તરત સુઈ જવાથી, સતત બેઠાડું જીવન થઇ જવાથી વગેરે કારણોસર વજન વધતો હોય છે.

કઈ રીતે બનાવવું વજન ઘટાડવા માટેનું ઓસડીયું: તમારે વધતો વજન ઘટાડવા માટેના આ ઓસડીયામાં મુખ્ય 5 વસ્તુઓ લાવવાની છે 1) 50 ગ્રામ અળસી 2) 50 ગ્રામ જેટલી વરીયાળી ૩) 25 ગ્રામ જેટલો અજમો 4) 25 ગ્રામ જેટલું જીરું અને 5) 25 ગ્રામ જેટલી નાની હરડે લેવાની છે.

સૌથી પહેલા તમારે એક વાટકીમાં 50 ગ્રામ જેટલી અળસી લેવાની છે અળસીમાં સારા એવા પ્રમાણમાં ફાઈબરનું પ્રમાણ હોય છે તથા ઓમેગા ૩ ફેટી એસીડ હોવાથી તે ડાઈજેશનની સમસ્યા માંથી છુટકારો અપાવે છે તથા વધી રહેલા કોલેસ્ટ્રોલના પ્રમાણને પણ નિયંત્રણમાં લાવી દેશે. ત્યારબાદ તમારે 50 ગ્રામ વરીયાળી લેવાની છે તે પણ ડાયજેશન માટે ઉપયોગી થાય છે તથા વધુ પડતી ચરબી ઓગાળી દે છે, બોડીમાં વધી રહેલા ટોક્સીનને દુર કરે છે. ત્યારબાદ 25 ગ્રામ જેટલા તમારે અજમા લેવાના છે. અજમા પેટના દર્દને ઠીક કરવા માટે ફાયદાકારક છે તથા ડાયજેશન માટે પણ અજમા ઉપયોગી થાય છે, શરીરની તમામ ગંદકી ને બહાર કાઢવા માટે ફાયદો કરે છે, પેટની ચરબી અને કમર ફરતે જમા થયેલી ચરબીને ઓગળવા માટે પણ ફાયદો કરે છે અજમા. ત્યારબાદ 25 ગ્રામ જેટલું તમારે જીરું લેવાનું છે જીરામાં આયર્નનું પ્રમાણ સારા એવા પ્રમાણના મળતું હોવાથી ડાયજેશન અને ફેટ કટિંગ માટે એક ઉત્તમ ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે 25 ગ્રામ જેટલી નાની હરડે લેવાની છે બજારમાંથી તમને બે પ્રકારની હરડે મળી રહેશે એક નાની હરડે અને બીજી મોટી હરડે એમાંથી તમારે નાની હરડે લેવાની છે, હરડેને અનેક રોગો દુર કરવા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. હરડેને ઔષધીઓની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

હવે આ પાંચેય ઔષધીઓનું મિક્સરની મદદથી એકદમ બારીક ચૂર્ણ બનાવી લેવાનું છે પરંતુ તેના પહેલા તમારે એક તવી લેવાની છે અને તેમા હરડે નાખીને ગરમ કરવાની છે કારણ કે હરડે ખુબજ કડક હોય છે તેથી તે થોડી ગરમ થઇ જવાથી મિક્સરમાં સરળતાથી પેસ્ટ બનાવવા મદદરૂપ થશે. હવે તમારે અળસી ગરમ થવા નાખવાની છે, ત્યારબાદ વરીયાળી નાખી દ્યો , ત્યારબાદ અજમો નાખો અને જીરું પણ નાખી દ્યો.

આ પાંચેયને બરાબર હલાવીને મિક્સ કરી દ્યો તે ગરમ થઇ જાય એટલે તેને તવી ઉપરથી નીચે ઉતારીને થોડી વાર ઠંડી થઇ જવા દ્યો ત્યારબાદ આ પાંચેયને મિક્સરમાં નાખી તેનું ચૂર્ણ બનાવી લેવાનું છે.

આ બનાવેલા ચૂર્ણનું સેવન કરવાની રીત: આ પાંચેયના બનાવેલા પાઉડરને તમારે થોડો ઠંડો થઇ જાય એટલે એક ડબામાં ભરીને સ્ટોર પણ કરી શકાય છે,  હવે તમારે એક ગ્લાસ ભરીને ગરમ પાણીમાં એક ચમસી પાઉડર નાખીને બરાબર મિક્સ કરી દેવું ત્યારબાદ રાત્રે તમે જમી લીધા પછી એક કલાક બાદ આ મિશ્રણનું સેવન કરવું અને સતત 21 થી 30 દિવસ સુધી સતત આ ચૂર્ણ વાળા પાણીનું સેવન કરવાથી વજનમાં ખુબજ ફાયદો થાય છે. તેમજ કમર અને પેટ ફરતે જમા થયેલી ચરબી સાવ ઓગળી જાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલમાં વજન ઘટાડવા માટે એક ઉપાય બતાવ્યો છે એ મુજબ તમે કરશો એટલે ખુબજ ફાયદો થાય છે.

ShareTweetPin4
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

Comments 1

  1. Devendrakumar p makwana says:
    2 months ago

    દવાઓ બનાવીને જોયછે

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Buddhiman Birbal's mysterious journey to heaven

જાણો બુદ્રધિમાન બીરબલની રહસ્યમય સ્વર્ગ યાત્રા વિષે

September 27, 2020
એક એવી હોસ્પિટલ જે ગરીબો માટે છે સ્વર્ગ સમાન આરોગ્ય ધામ

એક એવી હોસ્પિટલ જે ગરીબો માટે છે સ્વર્ગ સમાન આરોગ્ય ધામ

October 9, 2022
Ajay Vaghela

રાજકોટમાં આગ લાગી હતી તે વખતે એક કર્મચારીએ 7 દર્દીને ખભે ઊંચકીને બચાવી લીધા, જાણો આ સુપર હીરો કોણ છે ?

November 27, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In