Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર

Deep Charaniya by Deep Charaniya
September 19, 2022
Reading Time: 1 min read
0
રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર
Share on FacebookShare on Twitter

અત્યારની જનરેશનને સાંજે ઘરે જમવું પસંદ જ નથી પડતું કારણકે સમય બદલાઈ ગયો છે મિત્રો સાથે કે સગા સબંધી સાથે બહાર જમવાનો એક ક્રેજ બની ગયો છે, હોટલ માં જઈ ને ફાસ્ટફૂડ, મેંદામાંથી બનેલા લોંદા ખાશે અને પછી થશે ગેસ, કબજિયાત અને ચરબીના થર.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

એક સારી અને સ્વાસ્થ્ય જીવનશૈલી માં જીવવા માટે સાદું અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ જે ઘરે જ બની શકે. સાદું શાક, રોટલા, ખીચડી, કઢી જ આપડો સૌથી શ્રેષ્ઠ ખોરાક છે અને એક કહેવત પણ છે ને કે “જે માટી માં જે ઉગતું હોય, એજ વસ્તુ માણસ પચાવી શકે”

મિત્રો ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે તે સાંજના સમયે 7 વાગ્યા પછી કંઈપણ વસ્તુ ખાવાથી વજનમાં વધારો થવાની શક્યતાઓ રહે છે તેથી તે લોકો રાતનું ભોજન લેતા નથી પરંતુ તેમને એ નથી ખબર કે રાતનું ભોજન એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે અને મહત્વ ધરાવે છે. તમે એવું માનતા હોવ તો રાત્રે ઓછુ ખાવું જોઈએ પરંતુ એવું નથી રાત્રે વધુ ખાવું કે ઓછુ ખાવું એ બંને નિયમ જ સાવ ખોટા છે.

દહીં: મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે લોકો રાત્રે દહીં ખાતા હોય છે આયુર્વેદના જણાવ્યા અનુસાર દહીં કફ અને પિત્તને વધારે છે જેનો અર્થ એ થાય છે કે તેનું સેવન કરશો તો તમને ઉધરસ, ગાળામાં ખારાશ, દુખાવો જેવી અનેક સમસ્યા થતી હોય છે તથા તમે છાશનું સેવન કરી શકો છો.

 

ઘઉંની વસ્તુ: આયુર્વેદમાં ઘઉંને ગુરુ એટલે કે ભારે માનવામાં આવે છે. જણાવવામાં આવે છે કે આ પચાવવામાં વધારે સમય લે છે. આ જ કારણ છે કે રાત્રે ઘઉં અને તેનાંથી બનેલા ખાધ્ય પદાર્થોનાં સેવનથી તમને પાચનમાં તકલીફ પડે છે. ઘઉંની જગ્યાએ તમારે બાજરાનો રોટલો તેમજ જુવારનો રોટલો ખાવો જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ગળી વસ્તુઓનું સેવન ન કરવું: ઘણા લોકો ભોજન કર્યા પછી મીઠું ખાવાનું પસંદ કરે છે અત્યારે લોકો ચોકલેટનું સૌથી વધારે સેવન કરતા હોય છે આ વસ્તુઓ એવી હોય છે કે જે ખુબજ પચવામાં સમય લેતી હોય છે. અત્યારે સમય એવો છે કે “ખાને કે બાદ કુસ મીઠા હો જાયે”, આવું કરે છે બોલે, એલા ભાઈ લેવા દેવા વગરનો હેરાન થઇ જશો. ઘણા લોકો જમીને એક કેકનો બાઈટ લેતા હોય છે, જે શરીરમાં પચવા માટે ઘણું અઘરું બનતું હોય છે.

મેંદાવાળી વસ્તુઓ:  મેંદો અત્યારે દરેક ઘર અને હોટેલમાં ઘર કરી ગયો છે.  મેંદાને મીઠું ઝેર કહેવામાં આવે છે કેમ કે તેમાં ફાઈબર નથી હોતું અને તેના વધુ સેવનથી કબજિયાત સહીતની બીમારીઓ થવાની શરુ થઇ જતી હોય છે તથા તમને પેટની બીમારી થવાની શક્યતાઓ રહેલી હોય છે. રાત્રે મેંદાની બનેલી વસ્તુઓ પચાવવી ખુબજ અઘરી પડતી હોય છે. લોકોને અત્યારે પીઝા, બર્ગર, નાન બ્રેડ ના લોંદા ખાવાની ટેવ પડી ગઈ છે, સાદું ભોજન લેવાની તો કોઈને ઈચ્છા જ નથી, બધાને દેખાડો કરીને બહાર ખાવા પીવા જવું છે અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવાની ચિંતા છે.

કાચું સલાડ: કાચું સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે પરંતુ જો તમે આ સલાડનું રાત્રે સેવન કરશો તો તે તમને નુકશાન પણ પહોચાડે છે એટલા માટે તમારે રાત્રે ભૂલેચૂકે પણ કાચું સલાડ ખાવું નહિ.

ફળો: ફળ ખાવા માટે સવારનો સમય યોગ્ય માનવામાં આવે છે. ફળોમાં કુદરતી ખાંડ હોય છે. તેને ખાવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. તેથી, રાત્રે ફળ ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

આમ, અમે તમને રાત્રે આટલી વસ્તુઓનું સેવન કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાન પહોચાડે છે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે

શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

September 22, 2021
શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

October 19, 2022
કબજિયાત નો ઈલાજ

કબજિયાત દુર કરવાના 10 સૌથી અસરકારક ઘરગથ્થુ ઉપચાર, વાંચો અને વંચાવો

December 7, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In