Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

Deep Charaniya by Deep Charaniya
September 19, 2022
Reading Time: 1 min read
0
જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા તમારી પાસે જયારે પણ સમય હોય ત્યારે આ હદય માટેના ટેસ્ટ કરાવી લેવા ખુબજ ફાયદાકારક છે અમે તમને અલગ અલગ હદયના ટેસ્ટ ક્યાં ક્યાં ટેસ્ટ કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

જો તમારે હદયના સ્વાસ્થ્યને જાણવા માટે આ ટેસ્ટ કરાવવો ખુબજ જરૂરી છે. તમને બધાને ખબર જ છે કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે હદયને સ્વસ્થ રાખવું ખુબજ જરૂરી છે અને તેના માટે યોગ્ય સમયે મેડીકલ ટેસ્ટ કરાવવા પણ જરૂરી છે જેનાથી તમે જાણી શકો છો કે તમારું હદય કેટલું સ્વસ્થ અને તંદુરસ્ત છે તે.

અત્યારે દર 5 વ્યક્તિમાંથી 4 વ્યક્તિઓનું મૃત્યુ હાર્ટ એટેક કે હાર્ટ સ્ટ્રોક થઇ જવાને કારણે થાય છે તમારે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે હદયને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે. આપણા શરીરમાં સૌથી મહત્વના અંગ તરીકે હદયની ગણતરી કરવામાં આવે છે. તમારી ખાવા પીવાની ખોટી આદતો, સુસ્ત જીવનશૈલી અને તણાવપૂર્ણ જીવન હદયના આરોગ્યને બગાડી દે છે આની સાથે જ તમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીશ, કોલેસ્ટ્રોલ પણ હદયને ખરાબ કરી દે છે.

લીપીડ પ્રોફાઈલ ટેસ્ટ : આ મેડીકલ ટેસ્ટ કરાવવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈસડનું સ્તર માપવામાં આવે છે. જો તે વધુ પ્રમાણમાં જમા થવા લાગે તો તે હદયને તથા લોહીના પુરવઠાને અવરોધિત કરે છે અને તેને કારણે હાઈ બ્લડપ્રેશર તથા હાર્ટ ડીસઓર્ડર અથવા તો તેમને હાર્ટ એટેક પણ આવી શકે છે.

કાર્ડિયાક રિસ્ક અને કાર્ડિયાક સ્કીન ટેસ્ટ : હદયના જે મુખ્ય રોગો છે તેનો પારિવારિક ઈતિહાસ કે જે ડાયાબીટીશ, બ્લડ ટેસ્ટ, વધુ પડતું લોહીનું દબાણ, યુરીન ટેસ્ટ, સુગર ટેસ્ટ વગેરે જેવા રીપોર્ટ કરાવવાથી હદય રોગનું નિદાન અથવા તો નિવારણમાં મદદ લાવી શકાય છે. આ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારું હદય કેટલી સારી રીતે કામ કરી રહ્યું છે તે.

ટુ હેલ્થ હાર્ટ : તમે આ હદયનો ટેસ્ટ કરાવીને તમારા હદયના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી શકો છો અને હદયના ચોક્કસ પરિણામો મેળવી શકો છો. આ પરિણામોને આધારે તમે સારવાર માટે યોગ્ય નિર્ણય લઇ શકો છો.

બ્લડ ટેસ્ટ : જયારે તમારા સ્નાયુઓને નુકશાન થાય છે જેમ કે હાર્ટ એટેક આવી જવાથી તમારું શરીર તમારા લોહીમાં રસાયણો મોકલે છે તથા બ્લડ ટેસ્ટ દ્વારા હદયના સ્નાયુઓને કેટલું નુકશાન થયું તે પણ માપી શકાય છે.

એકસરસાઈઝ સ્ટ્રેસ ટેસ્ટ : એક ECG ટેસ્ટ સ્ટ્રેસ ટેસ્ટ તરીકે પણ ઓળખાય છે જેને ટ્રેડમિલ અથવા તો એકસરસાઈઝ ટેસ્ટ કહેવામાં આવે છે આ ટેસ્ટ તમે જયારે કસરત કરો છો ત્યારે કરવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા શારીરિક પ્રવુતિ દરમિયાન તમારું હદય કેટલું કાર્ય કરી શકે છે તે આ ટેસ્ટ દ્વારા જોઈ શકાય છે.

ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ : તમારા હદયના વિદ્યુત આવેગને ECG દ્વારા વાંચવામાં આવે છે, આ ટેસ્ટમાં જાણવા મળે છે કે તમારું હાર્ટ કેટલું અસરકારક રીતે પંપ કરી રહ્યું છે. ડોક્ટર હાર્ટ એટેક અથવા તો અનિયમિત ધબકારા માપવા માટે ECGનો ઉપયોગ કરે છે.

ડાયાબીટીશ અને મોટાપો માટેનો ટેસ્ટ : ટાઈપ 2 ડાયાબીટીશ અથવા તો મેલીટસ ધરાવતા દર્દીઓમાં વધુ પડતું બ્લડનું પ્રેશર હોય છે જો તેની નિયમિત સારવાર ન કરવામાં આવે તો હદયને પણ અસર કરી શકે છે એટલા માટે તમારે નિયમિત બ્લડ શુગર લેવલની તપાસ કરાવવી જોઈએ. જો તમારો વધુ વજન અને સ્થૂળતા પણ હદયની બીમારીનું કારણ બની શકે છે.

મિત્રો આવી ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો તેમજ બીજા લોકો માટે શેર અવશ્ય કરજો

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા હદયની અલગ અલગ ટેસ્ટ કરીને કઈ રીતે સારવાર અને હદય વિશે માહિતી મેળવી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર

રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર

શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે

શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,

વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,

April 12, 2021
શરીરમાં વિટામિન A, B, C, D, E, K, B12 ની ઉણપને દૂર કરવા કરો આ કામ

શરીરમાં વિટામિન A, B, C, D, E, K, B12 ની ઉણપને દૂર કરવા કરો આ કામ

December 17, 2022
શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત

શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In