Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

Editorial Team by Editorial Team
September 30, 2022
Reading Time: 1 min read
0
રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12
Share on FacebookShare on Twitter

મિત્રો આજે મારે તમને વાત કરવી છે કે વિટામીન B12 ની ખામી હોય અથવા તો તમારા શરીરમાં વિટામીન B12નું પ્રમાણ ઘટતું હોય તો તમે શુદ્ધ શાકાહારી ખોરાક ખાઈને કઈ રીતે આ ઉણપને દુર કરી શકો તેના વિશે મારે તમને માહિતી આપવી છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

વિટામીન B12ની ખામીને દુર કરવા માટે તેના ઇન્જેક્શન પણ આવતા હોય છે તથા તેની ટેબ્લેટ પણ લોકો લેતા હોય છે પરંતુ આ ઇન્જેક્શન કે દવાઓ જો તમારે ન ખાવી હોય તો આપણા ઘરે અને એમાં પણ આપણા રસોડામાં એવી અમુક વસ્તુઓ રહેલી છે જેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B12 મળી રહે છે.

તમે જોયું હશે કે માંસાહારી જે લોકો હોય છે તેમને વિટામીન B12 ની સમસ્યા નથી થતી પરંતુ શાકાહારી લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળતી હોય છે, માંસ અને મટનમાં વિટામીન B12 વધુ માત્રામાં જોવા મળે છે. તમને ખબર હોય છે કે માંસ અને મટન જેટલું કે તેના કરતા પણ વધુ વિટામીન B12 અમુક શાકાહારી પદાર્થોમાં પણ જોવા મળે છે. તો ચાલો જાણી લઈએ વિટામીન B12ના મૂળભૂત સ્ત્રોતો.

વિટામીન B12 આપણા ચેતાતંત્રમાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં રક્તકણોનું નિર્માણ કરવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે વિટામીન B12. જો તમને વિટામીન B12ની ખામી ઉભી થાય તો લાલ રક્તકણોનું પ્રોડક્શન ખુબજ ઘટી જાય છે જેને લીધે તમને શરીરમાં અવનવી અનેક સમસ્યા થવાની શરુ થઇ જાય છે.

વિટામીન B12ની ખામીને લીધે જોવા મળતી મુખ્ય સમસ્યા જેવી કે તમને ચક્કર આવે છે, અશક્તિ જેવું લાગે છે, થાક લાગે છે, નબળાઈ આવી જાય છે, સ્કીનને લગતી સમસ્યા થાય છે અથવા તો તમારી ચામડી પીળી થવા લાગે છે, તથા એનીમિયા જેવી સમસ્યા થાય છે.

સોયાબીન: સોયાબીનમાં વિટામીન B12 ભરપુર માત્રામાં મળે છે. જો તમે સોયામિલ્ક, ટોફૂ, કે સોયાબીનની શાકભાજી ખાઈ શકો છો.

મગ : મિત્રો મગમાં સૌથી વધુ વિટામીન B12 રહેલું છે પરંતુ તેનું કઈ રીતે સેવન કરવું તેના વિશે માહિતી આપી દઈએ તમારે મગને સૌ પ્રથમ તો રાત્રે પાણીમાં પલાવી દેવા અને બીજા દિવસે સવારે તેનું સેવન કરવું જોઈએ જેમ બને તેમ મગના ફણગા વધુ ફૂટે તેમ સારું કહેવાય કારણ કે તે ફણગામાં જ સારો એવો વિટામીન B12નો સ્ત્રોત તેમાં છુપાયેલો છે. તમે બીજું પણ કઠોળ ફણગાવીને ખાઈ શકો છો. તથા મોટા ભાગે તો કઠોળમાં મગનો જ ઉપયોગ કરવો. તમે દરરોજ સવારે નિયમિતપણે એક વાટકી જેટલા આ મગનું સેવન કરશો તો તમને ક્યારેય પણ વિટામીન B12 ની ખામી નહિ રહે.

મગફળી (માંડવી) : મિત્રો મગફળી પણ તમારા રસોડામાં બહુ સરળતાથી મળી રહેશે. મગફળીને પણ તમે આગલા દિવસે સવારે પલાળીને બીજા દિવસે સવારે તેનું સેવન કરશો તો તેના પણ ફણગા ફૂટે છે અને જો ક્યારેક બને એવું કે માંડવીના ફણગા ન ફૂટે તો કોઈ વાંધો પણ પરંતુ તેને પલાળીને જો ખાવામાં આવે તો પણ તે ખુબજ ફાયદો કરે છે.

દૂધ અને દહીં : વિટામીન B12ની વાત કરીએ તો દૂધ અને દહીંમાંથી પણ ભરપુર માત્રામાં વિટામીન B12 સારા એવા પ્રમાણમાં મળી રહે છે. જો તમે મોળું દહીં એક વાટકી જેટલું સેવન કરશો તો તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામીન B12 મળી રહે છે.

આમ, અમે તમને વિટામીન B12 કઈ કઈ વસ્તુઓમાંથી મળી રહે છે તેના વિશે માહિતી આપી અને વિટામીન B12ની ખામીથી કઈ કઈ સમસ્યાઓ ઉભી થઇ શકે છે તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

CR પાટીલે આયુર્વેદ પદ્ધતિ દ્વારા 6 કિલો વજન ઉતાર્યું ને કમર બે ઇંચ ઘટી

CR પાટીલે આયુર્વેદ પદ્ધતિ દ્વારા 6 કિલો વજન ઉતાર્યું ને કમર બે ઇંચ ઘટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ISRO with spacecraft

હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો શુક્રયાનની તૈયારીમાં, આ વિદેશી સંસ્થાના સાધનો લઈ જશે અવકાશમાં

November 28, 2020
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

August 5, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In