Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે

Editorial Team by Editorial Team
September 20, 2022
Reading Time: 1 min read
0
શું તમે જાણો છો સૌથી વધુ ભાદરવા મહિનામાં તાવ આવવાનું કારણ શું છે
Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે તમને એક મહત્વના વિષય ઉપર વાત કરવાના છીએ કે ભાદરવા મહિનામાં શા માટે લોકોને તાવ આવે છે અથવા તો આ મહિના દરમિયાન શા માટે લોકો સૌથી વધુ બીમાર પડતા હોય છે તેના વિશે તમને જાણકારી આપી દઈશું.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

મિત્રો ભાદરવો મહિનો જ એક એવો મહીનો છે કે સૌથી વધુ લોકો આ મહિના દરમિયાન બીમાર પડતા હોય છે ભાદરવા મહિના દરમિયાન લોકોને તાવનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તાવ આવવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો તે છે વધી રહેલું પિત્તનું પ્રમાણ.

મિત્રો તમે જાણો છો કે આપણું શરીર મુખ્ય ત્રણ પ્રકૃતિને લીધે ચાલે છે વાયુ, કફ, અને પિત્ત આ મુખ્ય ત્રણ પ્રકૃતિ માંથી કોઇપણ પ્રકૃતીનું પ્રમાણ વધ-ઘટ થાય અથવા તો તેનું બરાબર બેલન્સ જળવાઈ ન રહેવાથી આપણા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે તેથી સૌથી વધારે અને સૌથી ખરાબ રોગો આ પ્રકૃતિના કારણે થાય છે. જો તમારા શરીરમાં વાયુની કોઈ ખોટ ઉત્પન્ન થઇ તો લગભગ 80 જેટલા રોગો વાયુને કારણે થતા હોય છે, પિત્તના પ્રમાણમાં વધ-ઘટ થવાથી લગભગ 40 કે તેથી પણ વધુ રોગો થતા હોય છે.

આપણે ત્યાં જ્યારે ચોમાસાના પ્રથમ બે મહિના શરીરમાં પિત્તનો સંગ્રહ થાય છે તથા પિત્ત એ એક એવા પ્રકારની વસ્તુ છે જેમાં ગરમી જોવા મળતી હોય છે. ચોમાસામાં શરદ ઋતુ શરુ થાય એટલે ભાદરવો મહિનો શરુ થાય છે અને ભાદરવા મહિનામાં સૌથી વધુ તડકા પડતા હોય છે. પહેલા બે મહિના સતત ઠંડક મેળવ્યા બાદ સીધી જ ભાદરવા મહિનાની શરૂઆત થાય એટલે શરીરના તડકાના લીધે ગરમી ઉત્પન્ન થતી હોય છે.

આપણે આ પ્રકૃતિથી બચવા માટે ગરમ પ્રકૃતિનો ખોરાક બંધ કરી દેવો જોઈએ જેનાથી આપણા શરીરમાં પિત્ત થવાની શક્યતાઓ દુર થઇ જાય છે. જેમાંથી ખાટો રસ આવતો હોય તેવા બધા ફળો ખાવા જોઈએ નહિ.

ભાદરવા મહિના દરમિયાન આવતા તાવથી બચવા શું શું કરવું: જો તમારે ભાદરવા મહિનામાં પિત્તથી થતા તાવના પ્રકોપથી બચવા માટે આદુ, તુલસી, ફુદીનો આટલી વસ્તુઓ ભેગી કરવાની છે. તમારે સૌ પ્રથમ આદુને ખમણી વડે છીણી લેવાની છે અને તેનો પેસ્ટ બનાવી લેવાનો છે તથા એક ચમસી ભરીને આદુનો રસ કાઢી લેવાનો છે ત્યારબાદ તુલસીના પાન વાટીને તેમાંથી પણ રસ કાઢી લેવાનો છે હવે તમારે ફુદીનાના પાનનો પણ રસ કાઢી લેવાનો છે, ત્રણેય વસ્તુના રસને તમારે એક ભેગો કરીને બરાબર મિક્સ કરી દેવાથી ખુબજ ફાયદો થાય છે. કોઇપણ વ્યક્તિને તાવ આવ્યો હોય તેને આ રસ પીવડાવવાથી ફાયદો થાય છે અને આવેલો તાવ સાવ દુર થઇ જાય છે. આ એક એવો ઈલાજ છે જે તમને આવેલો કોઇપણ પ્રકારનો તાવ મટાડી દે છે અને શરીરનું તાપમાન નીચું ઉતારી દે છે. આ ઈલાજ રામબાણ સમાન છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા તાવ સામે કઈ રીતે રાહત મેળવી શકાય તેના વિશે માહિતી આપી અને ભાદરવા મહિના દરમિયાન આવેલા તાવ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભાદરવા મહિનામાં આ 4 શાકભાજી મફતમાં મળે તો પણ ખાવા જોઈએ નહિ

ભાદરવા મહિનામાં આ 4 શાકભાજી મફતમાં મળે તો પણ ખાવા જોઈએ નહિ

September 17, 2022
trump vs china fight

વ્હાઈટ હાઉસ છોડતા પહેલા ટ્રમ્પ ચીન સામે એક્શનના મુડમાં, બિડેનની મુશ્કેલીમાં વધારો થશે

November 10, 2020
પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક

પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક

June 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In