Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

Editorial Team by Editorial Team
September 21, 2022
Reading Time: 1 min read
0
લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય
Share on FacebookShare on Twitter

મિત્રો કદાસ તમે જાણતા નહિ હોવ કે લોહીના આધારે માણસના લક્ષણો કઈ રીતે નક્કી કરી શકાય તથા શું હોય છે આની પાછળનું રહસ્ય જાણો તેની સંપૂર્ણ માહિતી. તમે તમારી રાશી કે કુંડળી વિશે જોવો છો ત્યારે જે તે રાશી જોયા બાદ તમને માત્ર 2 જ વિચાર આવે છે ક્યાં તો તમે ખુશ થઇ જાવ છો અથવા ક્યાં તો તમે આચર્ય થઇ જતા હોવ છો કારણ કે તમે એવું વિચારતા હોવ છો કે જો તમારી રાશી સારી આવી હોય તો તમે ખુબજ ખુશ થાવ છો અને રાશી બરાબર સારી ન આવી હોય તો તમે એવું વિચારો છો કે આવું કઈ નો હોય આપણા જીવનમાં સારું મોળું એતો ભગવાનના હાથમાં હોય છે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

તમારા લોહીના આધારે તમારી પર્સનાલીટી અને રોજીંદા તમારા જીવનના ગુણોની ચકાસણી થઇ શકે છે. જેમાં તમારો સ્વભાવ, તમારો વિચાર, તમારી આવડત, બધું જ લોહીના આધારે હવે ટેસ્ટ થવા માંડ્યું છે. આ ટેસ્ટ સફળતા પૂર્વક સાબિત પણ થયા છે.

મિત્રો હવે જાપાન, સાઉથ કોરિયા અને ચીનના અમુક રાજ્યો હવે બીજા દેશના લોકોને તેમાં વસવું હોય તો તેની રાશી નહિ પરંતુ તેના બ્લડગ્રુપ વિશે પુછવામાં આવે છે અને જેને આધારે ત્યાં સરકાર નક્કી કરે છે કે તે લોકોને ત્યાં રહેવા દેવા કે ન રહેવા દેવા તથા ત્યાં તેને જોબ કે નોકરી કરવા દેવી કે ન કરવા દેવી તે લોહીની ટકાવારી ઉપરથી નક્કી કરવામાં આવે છે.

બીજા દેશો જેવા કે આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ વગેરે જેવા દેશોમાં પહેલા જે યુદ્ધો થતા તે ફક્ત કાળા ગોરા વર્ણના લીધે જ નહિ પરંતુ જે તે સમયે લોહીના આધારે પણ ઝઘડાઓ થતા હતા.

કદાસ તમને આ વાત સાચી નહિ લગતી હોય તો તમે એ પણ જાણો છો કે લોહીનો રંગ લાલ હોવાથી પણ બધાને બધાનું લોહી આપવામાં કે લેવામાં આવતું નહિ, લોહીમાં મુખ્ય બે પ્રકારના એન્ટીજન્સ હોય છે A અને B આ મુખ્ય બે એન્ટીજન્સનું હોવું કે ન હોવું તેના આધારે તેનું સાઈનસમાં વર્ગીકરણ કરવમાં આવે છે. જે આવી રીતે હોય છે A, B AB અને O એમાંથી ટાઇપ A માં A એન્ટીજન્સ જોવા મળે છે, ટાઇપ B માં B એન્ટીજન્સ જોવા મળે છે, ટાઇપ AB માં AB એટલે કે થોડા A અને થોડા B એન્ટીજન્સ જોવા મળે છે જયારે ટાઈપ O માં એકપણ એન્ટીજન્સ જોવા મળતો નથી.

A ગ્રુપ વાળા લોકો : જે લોકો બ્લડમાં A ગ્રુપ ધરાવે છે તે લોકો ખુબજ સ્માર્ટ, હોશિયાર, ભાવાવેશપૂર્ણ અને સ્વભાવથી ખુબજ સારા હોય છે, આ લોકો કોઇપણ કામ ખુબજ વિચારીને કરતા હોય છે તથા કોઇપણ કામ ખુબજ સારી રીતે કરવાનું પસંદ કરતા હોય છે. આ લોકો કોઇપણ વાતને સીરીયસલી ગણતા હોવાને કારણે ખુબજ માનસીક તણાવ અનુભવતા હોય છે. આ લોકો વિશ્વાસપાત્ર હોય છે તે ક્યારેય તેમના વચનને તુટવા દેતા નથી તમે આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકો છો અને તે દોસ્ત ક્યારેય તમારો સાથ જિંદગીમાં નહિ છોડે.

ટાઈપ B વાળા લોકો : આ લોકો ટાઈપ A ના સંપૂર્ણ વિરુદ્ધાર્થી હોય છે આ લોકો નાની વાતથી લઈને મોટા નિર્ણય લેવાના હોય છે ત્યારે ઓછુ વિચારીને પગલા ભરતા હોય છે પરંતુ ઉતાવળિયો સ્વભાવ ક્યારેક સફળ બનાવે છે પરંતુ નિષ્ફળ સૌથી વધુ વખત બનાવતા હોય છે. આ લોકોનું મગજ સતત દોડતું રહેતું હોય છે જે બીજા લોકો કરતા હોય છે તેના કરતા આ લોકો કંઇક અલગ જ વિચારતા હોય છે. હરવા-ફરવાના શોખીન ક્રિએટીવીટી વાળા જોવા મળ્યા છે.

ટાઈપ AB વાળા લોકો : ગ્રુપ A અને B બંનેના કારણે પરિસ્થિતિ પ્રમાણે તેના અલગ અલગ રૂપો જોવા મળતા હોય છે આવા લોકોને કોઇપણ વ્યક્તિ બહુ સહેલાઇથી સમજી શકતું નથી. આવા લોકોને તમે ક્યારેય સમજી લેવાનો પ્રયાસ ન કરશો આવા લોકો જલ્દીથી સમજમાં નથી આવતા જ્યાં સુધી આવા લોકોને કોઈ નજીકથી ન સમજે ત્યાં સુધી આવા લોકો ઉપર વિશ્વાસ કે કોઈ તુક્કો લગાવી શકાતો નથી. આવા લોકો જલ્દીથી બધાને પોતાના મિત્રો બનાવી લેતા હોય છે.

ટાઈપ O વાળા વ્યક્તિ : આ ગ્રુપ વાળા લોકોનું લોહી મચ્છરોને પણ ખુબજ પસંદ હોય છે. આખા વિશ્વની વાત કરીએ તો સૌથી વધુ આ પ્રકારનું લોહી મળી આવતું હોય છે હવે આ લોહીના ગુણની વાત કરીએ તો આ લોકો સૌથી અલગ જ પ્રકૃતિના હોય છે આ લોકોમાં ટાઇપ A અને ટાઇપ B ક્વોલિટી હોતી નથી તેથી આ લોકો બધાથી કંઇક અલગ જ હોય છે જેનો મગજ ખુબજ સ્ટ્રોંગ અને થોડો જીદ્દી હોય છે આ લોકો શાંત સ્વભાવના હોય છે અને પોતાના આધારે રહેવા વાળા પણ હોય છે. આ લોકોને કોઈ ટાપુ ઉપર એકલા છોડી દેવામાં આવે તો તે શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે છે. આ લોકો પોતાની કાર્યશૈલી પ્રમાણે એક નવો જ ઈતિહાસ બનાવે છે. આ લોકોને કોઈ સાથે પ્રેમ થયો હોય અથવા તો કોઈને વિસ્વાસ અપાવ્યો હોય તો તેનો સાથ ક્યારેય નથી છોડતા અને વિશ્વાસઘાત પણ ક્યારેય નથી કરતા.

મિત્રો તમે ખાસ ધ્યાનમાં રાખજો કે કેવળ લોહીના કારણે જ માણસનું ચારિત્ર્ય નિર્માણ નથી થતું પરંતુ કોઈપણ બ્લડ ગ્રુપનો માણસ સારા સત્સંગમાં બેચતો હશે, સારા સાધુ સંતો સાથે બેચતો હશો સારા વિચારો ધરાવતો હશે તો એ વાત તો નક્કી જ છે કે તેનું ચારિત્ર્ય નિર્માણ જોરદાર અને મહાન થવાનું છે.

આમ, ક્યાં ક્યાં બ્લડગ્રુપ વાળામાં અલગ અલગ કેવા કેવા ગુણો હોય છે તેના વિશે આપણે જરૂરી એવી માહિતી મેળવી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
Next Post
CR પાટીલે આયુર્વેદ પદ્ધતિ દ્વારા 6 કિલો વજન ઉતાર્યું ને કમર બે ઇંચ ઘટી

CR પાટીલે આયુર્વેદ પદ્ધતિ દ્વારા 6 કિલો વજન ઉતાર્યું ને કમર બે ઇંચ ઘટી

99% લોકો નથી જાણતા સુવાની સાચી પદ્ધતિ, સાચી રીતે સુવાથી ઘણા રોગોથી બચી શકાય છે

99% લોકો નથી જાણતા સુવાની સાચી પદ્ધતિ, સાચી રીતે સુવાથી ઘણા રોગોથી બચી શકાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

life work

મનુષ્યના જીવનમાં કર્મનું મહત્વ કેવું હોય શું તમે જાણો છો ?

October 7, 2020
ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

January 17, 2022
repist rule

બળાત્કારીને જાહેરમાં 146 કોરડા ફટકારાયા, બેહોશ થયો તો ડોકટરી સારવાર કરાવીને સજા પૂરી કરવામાં આવી.

November 27, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In